________________
૧૯૬
પ્રવૃત્તિ મેાક્ષની સિદ્ધિ માટે હોય છે.” આચાય` માનતુ ંગસૂરિની આ વાત સાંભળી રાજા હૈ દેવ ગભીર બની ગયા. તેમના આદેશથી સેવકોએ લાઢાની ૪૪ સાંકળેથી શ્રી માનતુ ગસૂરિને પગથી માથા સુધી બાંધ્યા અને એક અંધારા ઘરમાં પૂરી ઢીધા.
શાસનપ્રભાવક
આચાય માનતુ ંગસૂરિ ચમત્કારિક વિદ્યાઓનું પ્રદર્શન કરવા ઈચ્છતા ન હતા; પરંતુ જૈનશાસનની પ્રભાવનાના મુખ્ય ઉદ્દેશ સામે આવ્યો. તેએ જિનેશ્વર પરમાત્માની સ્તુતિમાં લીન મની ગયા. ભક્તિરસથી ભરપૂર ૪૪ ક્ષેાક તેમણે રચ્યા. દરેક શ્લાક ખેલતાની સાથે લેાટાની સાંકળા અને તાળાં તૂટવા લાગ્યાં. આચાર્ય શ્રી માનતુ ંગસૂરિલાઢાની સાંકળાથી મુક્ત બની રાજસભામાં પધાર્યાં. તેમણે મધુર શબ્દોથી રાજાને ધર્મલાભ આપ્યા. આ વિસ્મયકારક ઘટના ન્તઈ રાજા હુ દેવ અત્યંત પ્રભાવિત થયા અને ખેલ્યા કે, “ મુનિવર્ય ! આપના સમતાભાવ અને સમર્પણભાવ અદ્ભુત છે. હું ધન્ય છુ, મારે દેશ ધન્ય છે, મારે આજના દિવસ ધન્ય છે, આજથી હુ આપનો ઉપદેશ સ્વીકારું છું. આપ મને મા ́દન આપે। અને ઉત્તમ શિક્ષારૂપ સુધાપાનથી અને તૃપ્ત કરી.” આચાર્ય શ્રી માનતુંગસૂરિના સદુપદેશથી રાજા હ દેવે જૈનશાસનની ઉન્નતિ માટે અનેક કાર્યો કર્યાં અને પોતે જૈનધમ ને સ્વીકાર કર્યો.
(શ્રી જૈનશાસનમાં શ્રી માનતુ ગસૂરિ મહાન તેજસ્વી આચાર્ય થયા. તેમણે પેાતાના શિષ્યાને અનેક પ્રકારે બેધ આપી સુયેાગ્ય અનાવ્યા. ગુણાકાર નામના શિષ્યને પેાતાના પદે સ્થાપી ઇંગિની અનશનપૂર્વક સ્વર્ગવાસ પ્રાપ્ત કર્યાં. તેમની પ્રતિભા શ્રેષ્ઠ હતી. કાવ્યરચનારાક્તિ અનુપમ હતી. તેમના પ્રત્યેક શ્લેષ્ઠ કાવ્યમય છે, શ્લોકની પ્રત્યેક પક્તિમાંથી ભક્તિરસનાં ઝરણાં વહે છે. હાલમાં તેમની એ રચનાએ મળે છે ઃ ૧. ભક્તામર સ્તોત્ર અને ૨. ભયહર સ્તોત્ર. )
*
(૧) ભક્તામર સ્તંત્ર : ભક્તામર શબ્દથી શરૂ થતુ હાવાથી આ તેંત્રનુ નામ ભક્તામર છે. આ રસ્તેત્રની રચના વસંતતિલકા છંદમાં થઈ છે. એમાં શ્રી ઋષભદેવ પરમાત્માની સ્તુતિ છે. સ્તોત્રની પદરચનાનું પ્રત્યેક પ૪ અસાધારણ ભક્તિનું મૂ રૂપ છે. આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરરચિત - કલ્યાણુમંદિર સ્તોત્ર'ને પ્રભાવ એમાં સ્પષ્ટ દેખાય છે. આજે આ ભક્તામર સ્તોત્ર’વિદ્યમાન છે. હજારે સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ આ સ્તોત્રના નિર'તર પાઠ કરે છે. ભક્તિરસભરપૂર આ સ્તોત્રના આધાર લઇ, વિશેષ તે પ્રથમ ચરણના આધાર લઇ, કેટલાયે વિદ્વાનોએ તેના પર ટીકા રચી છે, કેટલાકે સંસ્કૃત, હિંદી અને ગુજરાતીમાં પદ્યાનુવાદ પણ કર્યાં છે. (૨) ભયહર (નામિશ્રણ) સ્તંત્ર: આ સ્તોત્ર શ્રી માનતુ ંગસૂરિની પ્રાકૃત રચના છે. આ સ્તોત્રમાં ૨૧ પદ્ય છે. આ સ્તોત્રમાં પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ છે. આ સ્તાવરચનાની સાથે એક વિશેષ પ્રસંગ જોડાયેલા છે. એક નખત શ્રી માનતુ ગસૂર અસ્વસ્થ થઈ ગયા હતા. ગોપશાંતિ ન થવાનું જાણી શ્રી માનતુગસૂરિએ અનશન કરવાને વિચાર કર્યાં. શ્રી ધરણેન્દ્રનું સ્મરણ કર્યુ. શ્રી ધરણેન્દ્રે પ્રગટ થઈ ૧૮ અક્ષરને મ`ત્ર (સમિા ાણ વિસંહ વસલિનયુનિ) તેમને આપ્યા. એ મ`ત્રાક્ષને આધારે આચાય માનતુ ગસૂરિએ આ ભયહર સ્તોત્રની રચના કરી. આ મંત્રના પ્રભાવથી તેએ રોગમુક્ત થયા હતા. આ સ્તોત્ર આજે પણ વિદ્યમાન છે.
Jain Education International 2010-04
For Private & Personal Use Only
www.jainelibrary.org