________________ બની શકાઈ અઘટિત કરવા આપણે નથી પ્રકારની આશાઓ આપે છે. જીતી નથી શકતો. પણ એ ‘સત્કાર પરિષહ જીતવો જરૂરી. ગોશાળાનો સ્વભાવ એવો છે કે થોડું સંકટ આવે તો તરત છે.સત્કાર પુરસ્કાર એ એક ઊંચી શ્રેણીનો ભોગ છે. મોટે ભાગે તો. નાસી જવાનું જ મન કરે. આવા લોકો કોઈ સાધના કરી શકતા લોકો સત્કાર પુરસ્કાર માટે તો ખાવાનું પીવાનું યે છોડી દે છે. નથી. સ્વપ૨ કલ્યાણ નહિ કરે. એથી સાધનામાં અનુરાગ જોઈએ. અથવા લખું સૂકું પણ ખાઈને ચલાવી લે છે. અને અનેક તરેહનાં રતિ જોઈએ, અરતિભાવ પર વિજયની જરૂર છે. એનું તાત્પર્ય એ કષ્ટ પણ ભોગવે છે. તે ફક્ત એક જ કારણે કે એ. જ્યાં જાય ત્યાં છે કે સંયમ સાધનામાં લોકોને આ સાધનામાં આનંદનો અનુભવ એનો આદર સત્કાર થાય. અને ચાર માણસોમાં એને મોભાનું હોવો જોઈએ. જેવી રીતે એક મા પોતાના સંતાનની સેવામાં જે સ્થાન મળે. જેણે સેવાઓ કરી હોય, અને તેની યોગ્યતા હોય તો પ્રકારના આનંદનો અનુભવ કરે છે, એ જ રીતે એક સાધકને સ્વ આગળ સ્થાન મળે છે ખરૂં. પણ સત્કાર પુરસ્કારની તીવ્ર લાલસા અને પ૨ સાધનામાં આનંદ મળવો જોઈએ. સાધના આનંદમય હોવી એ તો સાધુતાનું ભયંકર પતન લાવે છે. હોવી જોઈએ. ઉલ્લાસમય હોવી જોઈએ એમાં દુઃખ કે દીનતાનો iaa જેટલા સત્કાર પુરસ્કારને યોગ્ય આપણે નથી તેટલો સત્કાર ભાવ જરાય ન આવવો જોઈએ. પુરસ્કાર લેવો એ તો અઘટિત કહેવાય-દંભ કહેવાય. એથી દેભી. - અહીં મ્લેચ્છ દેશોમાં પુષ્કળ ગાળો ખાવી પડી ને અપમાનો તો જરૂર બની શકાય, પણ સાધુતાથી જરૂર ભ્રષ્ટ થવાય છે. થયાં. એથી શરીરને તો કાંઈ પીડા થઈ નહિ. કારણ કે ભાષાના એજ કારણથી શ્વેતામ્બી નગરીમાં જ્યારે મારો મોટો ભવ્ય ચાર વ્યંજનોથી ગાળો યે બને છે તે પ્રશંસાના શબ્દો પણ બને છે. આદર સત્કારને પુરસ્કાર થયો એટલે હું તરત જ ત્યાંથી બહાર એથી કાનમાં કે શરીરમાંના બીજા ભાગમાં એની પીડા થતી નથી. નીકળી આવ્યો હતો. એમ ન કર્યું હોત તો મારી સાધનામાં મોટા ફક્ત મનની જ પીડા છે. પણ સાધુને આવી માનસિક પીડા થવી અંતરાયો પડ્યા હોત. સત્કાર પુરસ્કારથી સાધના ક્ષીણ થાય છે. ના જોઈએ. અને ગાળો દેનારે પણ જો અમારી કાંઈ ભૂલ બતાવી અને છેવટે સાચો સત્કાર પુરસ્કાર પણ નષ્ટ થાય છે. આ કારણે હોય તો અમારે એ ભૂલ સ્વીકારીને સુધારી લેવી જોઈએ. ગાળ સત્કાર પુરસ્કાર ઉપર વિજય મેળવવો આવશ્યક છે. દેનારાએ તો ચિકિત્સા કરનાર વૈદ્યની જેમ મને લાભ કરાવ્યો છે, આજે વહેલી પ્રભાતે ધ્યાન લીધું પછી ધ્યાનમાંથી ઉઠ્યા પછી. અને કદાચ એણે કાંઈ ખોટું કરીને અપમાન કરવા માટે જ અપમાન વિચારતાં વિચારતાં ત્રણ પરિષહો નજર સામે આવ્યા. વિચાર કર્યું હોય તો તેના અજ્ઞાન ઉપર દયા ખાવી જોઈએ. અને જરા કરતાં આ ત્રણ પરિષહોના નામ “પ્રજ્ઞા” “અજ્ઞાન” ને “અદર્શન” સ્મિત સહિત વાત ટાળી દેવી જોઈએ. એથી “આક્રોશ પરિષહ” છે. પર વિજય થાય છે. - વિદ્વતાનો ઘમંડ હોવો એને ‘પ્રજ્ઞા પરિષહ” કહું છું એના. જે સાધુ સાચો છે તે સમાજ પાસેથી ઓછામાં ઓછું લે છે, ઉપર વિજય મેળવવો આવશ્યક છે. કારણ કે વિદ્વતાનો ઘમંડ ને સમાજને વધારેમાં વધારે આપે છે, એવા સાધુ પાસે યાચના માણસનો વિકાસ રોકે છે. એ સાથે એના જ્ઞાનનો લાભ જગતને કરવાની દીનતા, કંગાલિયત કદી હોય નહિ. પરંતુ જે દંભી છે તે મળતો નથી. એના જ્ઞાનનો લાભ લેવા પહેલાં જ એના મદ, અહંનો. બહારથી કેટલી બધી નિરપેક્ષતા દેખાડે, પણ તેના મનમાં તો આઘાત મનુષ્યને ઘાયલ કરી દે છે, ત્યારે તેની પાસેના જ્ઞાન દીનતા જ છે તે દિલનો કંગાળ હશે, અને લોકો એને માટે મનમાં લાભની પાત્રતા જ નષ્ટ થઈ જાય છે, એથી પ્રજ્ઞાને નમ્રતાથી. ધૃણા કરતા હશે. અને એને ગરીબ કંગાલ દિલનો સમજશે. પચાવી લેવી આવશ્યક છે. એજ “પ્રજ્ઞા પરિષહ” નો વિજય છે. “યાચના પરિષહ” વિજયની સાચી પધ્ધતિ અથવા યોગ્ય માર્ગ એ. ના પ્રજ્ઞાથી ઉલટો પરિષહ “અજ્ઞાન” પરિષહ છે. વિદ્યા ને બુધ્ધિ જ છે કે મનુષ્યની સાચી સાધુતાનો પરિચય આપે. ઓછી હોય તો એ મનુષ્યમાં એક જાતની દીનતા આવી જાય છે. એવું પણ બને છે કે યાચના વ્યર્થ જાય, ખાવાનું પીવાનું ન અને એ નબળાઈથી પણ મનુષ્યનો વિકાસ રૂંધાઈ જાય છે. અથવા. મળે, રહેવાની જગ્યા પણ ન મળે. જેવું મારે મ્યુચ્છ દેશોમાં સતત ગુરુજનોના શબ્દોથી પીડિત થઈને એમનામાં ધૃણા પેદા થાય છે. ચાર માસ સુધી થયું. એવી પરસ્થિતિમાં જરાય ન ગભરાવું. એ માનસિક નિર્બળતા દૂર કરવી જરૂરી છે. શ્રમ અને મનોયોગથી. " પણ આ લાભ પર જ વિજય પ્રાપ્ત કરવો જોઈએ. નહિ તો “અજ્ઞાન પરિષહ” ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય છે, સાધુતા કે સાધુપણું, રહી શકશે નહિ. | બધાથી વધુ મહત્વપૂર્ણ એ “અદર્શન પરિષહ” છે. સંયમ ગોશાળાની એક આદત છે કે જ્યાં કાંઈ મળમૂત્ર જાએ ત્યાં તપ ત્યાગ આદિનું ફલ આત્મશાંતિ છે. પણ આ ફળનું દર્શન દરેક નાકનું ટેરવું ચઢાવી ત્યાંથી ભાગવાની ચેષ્ટા કરે. પણ એમ જણને થતું નથી. અલ્પજ્ઞાનીઓને સંતોષ આપવા માટે ઐહિક ભાગવાથી કાંઈ સફાઈ કે સ્વચ્છતા ઓછી થાય ? ને એ સફાઈ અથવા “પાર લૌકિક” ભૌતિક ફળોનો ઉલ્લેખ થતો હોય છે. એ કોણ કરે ? આપણને સ્વચ્છતા પસંદ હોય તો આપણેજ એ “મલ, ફળો દેખી શકાતાં નથી. આ પ્રકારના અદર્શનથી. લોકો સન્માગ પરિષહ” ઉપર વિજય પ્રાપ્ત કરવો પડશે. તો જ સ્વચ્છતા કરી છોડી દે છે. તેમને ધર્મનો મર્મ સમજાવવામાં આવે તો અદર્શન શકીશું. એમને સ્વચ્છ રાખીશું. મલિનતા જોઈને ગભરાઈશું કે અથવા અવિશ્વાસ ને લીધે જે પતન થવાનું હોય તે રોકાઈ જાય. અકળાઈશું તો આપણાથી અન્યોનો તિરસ્કાર થઈ જશે, ને એમનું “અદર્શન પરિષહ” ઉપર વિજય પ્રાપ્ત કર્યા વિના મનુષ્ય ન અપમાન કરી બેસીશું. પણ ત્યાં સ્વચ્છતા તો નહિ જ કરી શકીએ તો જન સેવાનાં માર્ગમાં ટકી શકે છે, ન તો મોક્ષ માર્ગનું સુખ કે સેવા પણ નહિ કરી શકીએ. તો સાધુતા કેમ ટકશે. “મુળ પ્રાપ્ત કરી શકે છે. પરિષહ” જીતવો જરૂરી છે. e પરિષહો (બાધાઓ) તો ઘણા છે. પરંતુ આ પ્રમાણે જણાવેલા. એક વિશેષ પરિષહ તરફ ધ્યાન દોરાયું. સાધુ થાય છે. બાવીસ પરિષહોનો નિર્ણય કરવાથી આ વિષયનું આવશ્યક જ્ઞાન બધા પરિષહ ઉપર વિજય પ્રાપ્ત કરી શકે, પણ સત્કાર પુરસ્કારને જરૂર મળે છે. 68 जयन्तसेन दुःखी रहे, जीवन निष्फल जान // आज्ञा निधि धारक मनुज, पाता अनुपम ठाम / www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only