SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ 320] જ્ઞાનાંજલિ // भृगुकच्छीय ध्रुव ठ० वीकलसुत ठ० वैरसिंहस्यैते // छ / शुभं भवतु श्रीसङ्घस्य इति ॥छ // भद्रम् // छ / પ્રશસ્તિપ-૨૦ पूर्व दीपस्पर्धिपारेऽन्धकारे यं पश्यन्ति ज्योतिरन्तर्मुनोन्द्राः। વિશ્વમાનં વેવમાદ્ય તમારે ચૂલારત્ન થ યાત્રા સારા છે ? नेन्दोः कला न गिरिजा न कपालशुक्ति।क्षा न भस्म न जटा न भुजङ्गहारः। यात्रास्ति नान्यदपि किञ्चिदुपास्महे तद्रूपं पुराणमुनिशीलितमीश्वरस्य // // 2 // एकस्त्रिधा हदि सदा वसति स्म चित्र यो विद्विषां च विदुषां च मृगीदृशां च / तापं च सम्मदभरं च रतिं च सिञ्चन् ફૂ(?) મr = વિના 2 સ્ટીસ્ટાર છે રૂ विच्छायतां झगिति निःश्वसितेन निन्युर्यस्यारिवारिजशस्त्रयमायतेन / भर्तुर्यशश्च वदनं च कलङ्कशून्यशीतांशुबिम्बसदृशं मणिदर्पणं च // 4 // शीलेति शीलरुचिराभरणा कलत्र यस्याभवज्जलनिधेरिव जहनुकन्या / व्योमेन्द्रनीलमुकुरान्तरु(? र)रुन्धतीयं यस्या जनेन कृतिना प्रतिमेति मेने // 5 // | તિ માથાતૃનામાવતિવાન આ જી. शुभं भवतु श्रीसङ्घस्य इति भद्रम् // छ / ઉપર જણાવેલા દશ પ્રશસ્તિલેખોનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે: પ્રશસ્તિ લેખાંક 1 : આ પ્રશસ્તિના કર્તા આચાર્ય શ્રી નરેન્દ્રપ્રભસૂરિ છે. અહીં વસ્તુપાલને વીર, વિકી, જનરક્ષક, વિરોધી-અવિધિ જનોને દાન આપનાર, સર્વતોમુખીકીર્તિવાળો અને ભાગ્યવાન જણાવ્યો છે. ઉપરાંત અહીં એ પણ જણાવ્યું છે કે, તેના વિદ્વાનોની પત્નીઓ મણિમોતીઓનાં આભૂષણે પહેરતી અને તેના સેવકો પણ દાનશીલ હતા. પ્રશસ્તિલેખાંક 2: આ પ્રશતિના કર્તા વરતુપાલના ગુરુ નાગેન્દ્રગીય શ્રી વિજયસેનસૂરિના શિષ્ય આચાર્ય શ્રી ઉદયપ્રભસૂરિ છે. અહીં ગિરનાર, શ્રી નેમિનાથ અને શ્રી આદીશ્વર ભગવાન પ્રતિ ભક્તિભાવ વ્યક્ત કરીને વસ્તુપાલની દાનશીલતા અને ધાર્મિકતા જણાવી તેને દીર્ધાયુ થવાની આશિષ આપી છે. પ્રશસ્તિ લેખાંક 3H આ પ્રશસ્તિ ગૂર્જરેધર પુરોહિત સેમેશ્વરદેવે રચેલી છે. આનાં કેટલાંક પદ્યો સોમેશ્વરદેવરચિત કીર્તિકૌમુદી તથા લૂણવસહી( આબૂ)ની પ્રશસ્તિમાં મળે છે. વસ્તુપાલના દીઘાયુની આશિષ આપવા ઉપરાંત પાંડિત્ય, દાનશીલતા અપકારક ઉપર ઉપકારીપણું, આ ભવ-પરભવની સ્થિતિનું ચિંતન, યુદ્ધમાં હતાશ શત્રુઓ પ્રત્યે અનુકંપા, વિવેકીપણું, ધાર્મિકતા, અધિકારનો સદુપયોગ, સદાચારીપણું, યુદ્ધ વગેરે વસ્તુપાળને લગતી હકીકતોનું હૃદયંગમ વર્ણન આ પ્રશસ્તિમાં છે. ઉપરાંત, તેજપાલ અને જયંતસિંહની દાનશીલતા તથા વસ્તુપાલના પ્રત્યેક કાર્યમાં તેજપાલના સાહચર્યને ઉલેખ પણ આ પ્રશસ્તિમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230162
Book TitlePunya Shloka Mahamatya Vastupalna Aprasiddha Shilalekho tatha Prashastilekho
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy