________________
૨૦૧
ભૂતમાત્ર ઉપરની તારી આ અનુકંપાથી હું પ્રસન્ન થયા છું, યુધિષ્ઠિર. આ પહેલાં પણ એક વખત મેં તારી ધર્મનિષ્ઠાની કસેાટી કરી હતી એ તને યાદ જ હશે, દ્વૈતવનમાં પેલા જળાશયનું પાણી પીવા જતાં મૃત્યુ પામેલા તારા ચારેય ભાઈઓમાંથી. કાઈ પણ એકને હુ સજીવન કરીશ, એમ મેં કહ્યું તેના પ્રત્યુત્તરમાં તે માદ્રીના બે પુત્રમાંથી એકને – નકુલને સજીવન કરવાની વિનંતિ કરી હતી; તારા સગા માજણ્યા ભાઈએ ભીમ અને અર્જુનમાંથી એકને નહિ ! આજે આ કૂતરાને ખાતર ‘દેવ-રથ’ના ત્યાગ કરવા પણ તું તત્પર થયે; સાચે જ સ્વર્ગમાં તારા જેવા કાઈ રાજવી નથી. તારા આ માનવશરીરે જતું અક્ષય લેાકને અને દિવ્ય ગતિને પ્રાપ્ત થયા છે.”
પછી ધર્મી, ઈન્દ્ર, મરુતા, અશ્વિનીકુમારેશ વગેરે દેવા અને અનેક દેવિ એ યુધિષ્ઠિરને રથમાં બેસાડીને પોતપેાતાનાં વિમાન દ્વારા તેની સાથે સ્વર્ગ ભણી રવાના થયા.
મા'માં દેવિ નારદે તેની પ્રશસ્તિ ઉચ્ચારી :
((
યશ, તેજ અને વૃત્ત ( શીલ = ચારિત્ર્ય ) ત્રણેયમાં તું અન્ય સર્વ રાજવીઓ કરતાં ચઢિયાતા ઠર્યાં છે. સ્વશરીરે હજુ સુધી કોઈ સ્વર્ગમાં ગયા નથી. તું પહેલા જ છે. તું જ્યારે પૃથ્વી પર હતા ત્યારે દેવાનાં જે તેજસ્વી મહાલયોની તે માત્ર કલ્પના જ કરી હતી, તે બધાં મહાલયાને હવે નજરેાનજર નિહાળ.”
પણ યુધિષ્ઠિરને તેા એક જ વાતમાં રસ છેઃ “ દેવાનાં તેજસ્વી મહાલયા દેવને મુબારક! મારે તા
शुभं वा यदि वा पापं भ्रातॄणाम् स्थानमद्य मे । तदेव प्राप्तुमिच्छामि लोकान् भन्यान् न कामये ॥
મારા ભાઈઓને જે સ્થાન મળ્યુ. હાય—શુભ વા અશુભ મને મળે એમ હું ઈચ્છું છું. ખીજા કાઈ ોની મને તમા નથી.”
પણ ઈન્દ્ર હજુ કસેટી કરવી છેડતા નથી :
--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તે જ
<<
તું સ્વ`માં આવ્યા, યુધિષ્ઠિર, તાપણ મનુષ્યને ભાવ તારા મનમાંથી ગયા નહિ! કારણ કે માનવસહજ સ્નેહને જી... હજુ છેાડી શકતા નથી ! ”
www.umaragyanbhandar.com