________________
૨૦૦
સ્થિતિમાં કૂતરાને તું ત્યાગ કરે એમાં કશું જ અજુગતું નથી. પરાપૂર્વથી ચાલતી આવેલી માન્યતાઓને તેા માન આપવુ જોઈએ ને !’’
ઃઃ
,,
પણ સાચા જીવનસાથીના ત્યાગ કાઈ પણ સંજોગામાં ન કરવા એ પણ પરાપૂર્વથી ચાલતી આવેલી એક માન્યતા જ છે ને ? ” યુધિષ્ઠિરે દલીલ કરી, મારા પોતાના સુખને ખાતર મારા વફાદાર સેવાને હું રઝળતા મેલું એ કાઈ કાળે બનનાર નથી, દેવરાજ ! ”
66
tr
પણ ભાઈ જેવા ભાઈઓના અને પાંચાલી જેવી પત્નીના ત્યાગ તે। તું કરી જ આવ્યા છે! હવે એક કૂતરાના ત્યાગ કરવામાં આટલા બધા સકાચ શાને અનુભવે છે?” ઈન્દ્રે સામી દલીલ કરી.
ભાઈઓના અને પાંચાલીના મેં ત્યાગ કર્યો છે એમ કહેવું એ તદ્દન ગેરવાજખી છે, દેવ ! ” યુધિષ્ઠિરે જવાબ આપ્યા, “ તમે જાણે! જ છે, દેવ, કે મૃત્યુ પાસે મર્ત્ય માનવી લાચાર છે. મારા ભાઈએ અને પાંચાલી મૃત્યુ પામ્યાં, અને હું જાતે જ મર્ત્ય એટલે તેમને સજીવન ન કરી શકયો. આ સંજોગામાં મારે એમને—એમને નહિ, પણ એમનાં શાને તજવા સિવાય ખીજો કાઈ રસ્તા જ નહેાતા. એ જીવતાં હેાત, તા તેમના ત્યાગ હું કદી જ ન કરત ! તમે તે જાણા છે દેવ, કે ભક્તત્યાગ એ કેવડુ` માટુ પાપ છે! શરણાગતને રિબાવવેા, સ્ત્રીઓના વધ કરવા, બ્રાહ્મણનું ધન હરી લેવું અને મિત્રના દ્રોહ કરવા – એ ચારેય પાપ નિકૃષ્ટમાં નિકૃષ્ટ છે. ભક્તત્યાગ વફાદાર સેવકના ત્યાગ એ પાપ પણ એ જ કાર્ટિનુ છે. તે મારા હાથે કદી પણ થવાનુ નથી, દેવ’
(c
હવે એક ચમત્કાર થાય છે.
કૂતરાને જાણે વાચા આવે છે. એ કૂતરા કૂતરા નથી, પણ સાક્ષાત્ ધર્મ છે. જીવનભર યુધિષ્ઠરે ધર્મોનું અનુસરણ કર્યું છે. ‘ ધર્મો રક્ષતિ રક્ષિતઃ' એ સત્ય વ્યાસજીએ આ કૂતરાના રૂપક દ્વારા આપણી સમક્ષ રજૂ કર્યુ` છે.
સ્વર્ગનાં સુખા અને દિવ્ય સિદ્ધિઓને ખાતર પણ પેાતાના ત્યાગ કરવાના ઈન્કાર કરતા યુધિષ્ઠિરને એ કૂતરા, ધર્મ, શુ' કહે છે, તે સાંભળેા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com