________________
૧૯૯
ભાઈઓની મમતા મૂકીને યુધિષ્ઠિર જે હિમાચલના શિખર ઉપર પહોંચે છે, તેવો જ – સારથિ માતલિ નહિ, પણ સાક્ષાત ઇન્દ્ર પોતે જ પિતાને રથ લઈને હાજર થઈ જાય છે.
બેસી જાઓ!”
મારી સાથે આપની પાસે આવવા નીકળેલા મારા ભાઈઓ તથા. પાંચાલી–જેઓ માર્ગમાં જ મૃત્યુ પામ્યાં છે – તેમના વિના સ્વર્ગમાં જવાની મારી ઈચ્છા નથી, દેવ.” યુધિષ્ઠિરે નમ્રતાપૂર્વક પણ દઢ જવાબ આપે, “આપ મને સ્વર્ગમાં લઈ જવા માગતા હે, તે તેમને પાંચેયને પણ સાથે લઈ લેવાને અનુગ્રહ કરો.”
તારા ભાઈઓ અને પાંચાલી તે ક્યારનાંયે સ્વર્ગમાં પહોંચી ગયાં છે, યુધિષ્ઠિર, દેવરાજે ખુલાસો કર્યો, “માનવશરીરને ફગાવી દઈ સ્વર્ગને લાયક નવાં શરીરે તેમણે ધારણ કર્યા છે, જ્યારે તું તે. તારા આ માનવશરીરે જ સ્વર્ગમાં પ્રવેશ કરવાને અધિકાર ધરાવે છે. ચઢી જા રથ પર.”
“ભલે દેવ, ચહું છું, પણ પહેલાં મારા આ કુતરાને ચઢવાની રજા આપે.” યુધિષ્ઠિરે વનતિ કરી, “એણે જવનભર સંપૂર્ણ વફાદારીપૂર્વક મારી સેવા બજાવી છે. એવા સેવકને હું આમ અંતની ઘડીએ ત્યાગ કરું તે મારા જે દુષ્ટ બીજે કઈ નહિ.”
પણ તું તે હવે અમર બને – મારા જેવો જ. સમગ્ર લક્ષ્મીમહાન સિદ્ધિઓ તને પ્રાપ્ત થઈ ગઈ. સ્વર્ગનાં બધાં જ સુખે તારી વાટ જોઈને જ ઊભાં છે હવે......આ સંગોમાં કૂતરાને સાથ છોડવામાં જરા પણ દુષ્ટતા નથી, યુધિષ્ઠિર.”
આ તમે શું બેલો છે, સહસાક્ષ”ઇન્દ્રને મીઠે ઠપકે આપતો. હેય એવા અવાજે યુધિષ્ઠિરે જવાબ આપે, “મને આને. અનાર્ય આચરણ કરવાની સલાહ આપે છે ! જેને માટે મારે મારા વફાદાર જીવનસાથીને ત્યાગ કરવો પડે એવી લક્ષ્મી મારે જોઈતી જ નથી.” :
પણ સ્વર્ગમાં કૂતરાને સ્થાન જ નથી. કૂતરાની દષ્ટિ માત્રથી પુણ્યને સમગ્ર સંચય બળીને ભસ્મ થઈ જાય એમ માન્યતા છે. આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com