________________
૧૧
હતો. ભયનું હવે કહ્યું કારણ કયાંય રહ્યું નથી એવી સંપૂર્ણ નિર્ભયતાની લાગણીથી તે સૂતો હતે. અશ્વત્થામાએ તેને લાત મારીને જગાડ્યો. આંખ ઉઘાડતાં જ અશ્વત્થામાને તેણે ખગ સાથે પિતા ઉપર ઝળુંબેલો. જો છે. પરિરિથતિ પામી જતાં તેને જરા પણ વાર ન લાગી.
- અને હવે વિચાર કરવા જેટલો સમય પણ ક્યાં હતો ? પલંગ પરથી છલેગ મારીને તે નીચે ઊતરવા જ હતો ત્યાં અશ્વત્થામાએ તેને કેશથી પકડો. અને પછી હાથ વડે પૃથ્વી સાથે ચાંપી દીધો. અશ્વત્થામાના આ ચિંતા અને ઝડપી હલ્લા સામે, ઊંધના ઘારણમાંથી હજૂ પૂરો બહાર નથી આવી રહ્યા એવો ધૃષ્ટદ્યુમ્ન કશું જ ન કરી શક્યો. તેની ડોક અને છાતીને ભીંસીને અશ્વત્થામાએ તેને ખૂબ “પશુમાર” માર્યો; કેઈ ઢોરને મારે એમ માર્યો. એ મારની વેદના એટલી બધી તીવ્ર હતી કે “આચાર્યપુત્ર, હવે વાર ન લગાડ, શસ્ત્ર વડે મને મારી નાખ.” એવી વિનંતિ ધૃષ્ટદ્યુમ્નને, ગળામાંથી અને મોઢામાંથી માંડ માંડ બહાર આવતા અત્યંત અસ્પષ્ટ શબ્દોમાં કરવી પડી; પણ અશ્વત્થામા તે વેર અને રોષથી પાગલ હતો. “ ગુરુઘાતીઓને શસ્ત્રમૃત્યુ ન હોય ! એમને તે આમ જ મારી નાખવા જોઈએ, રિબાવી રિબાવીને” એમ કહીને ધૃષ્ટદ્યુમ્નના મર્મસ્થાનમાં પગના નખ તેણે ભરાવવા માંડ્યા. ધૃષ્ટદ્યુમ્નની ચીસોથી તેની સ્ત્રીઓ અને તેના અંગરક્ષકે જાગી પડ્યાં. પણ પિતાના સ્વામીની આવી દુર્દશા કરનાર કોઈ સામાન્ય માનવી નહિ પણ કઈ અમાનુષી સર્વ જ દેવું જોઈએ, ભૂત-પ્રેત-પિશાચાદિ એમ માનીને તેઓ નાસી ગયા. . . . . . . . !
- ધૃષ્ટદ્યુમ્નને યુદ્ધનું પહેચાડીને અશ્વત્થામે નજીકમાં જ સૂતેલા. (પણ હજુ જાગેલ નહિ એવા) ઉત્તમૌજા તરફ વળે, અને એ જ રીતે એને ઢોર માર મારીમારીને મારી નાખે. દરમિયાન યુધામન્યુ, જે પણ નજીકમાં જ ક્યાંક સૂતા હતા, તે જાગી ગયે. અને અશ્વત્થામાની સામે આવીને તેણે તેના પર ગદા ઝીંકી. પણ સફળતાથી વધુ દારુણ બનેલ અશ્વત્થામાએ ગદાને એ પ્રહાર ચુકાવી યુધામન્યુને ધરતી પર પછાડ્યો અને જોતજોતામાં પર કરી નાખ્યા છે ? " ' ' બસ, પછી તે પાંડવોની આખી છાવણીમાં ભયનું ગભરાટનું, વિદ્વતાનું, અવ્યવસ્થાનું નાસભાવાનુ અને ચીસાચીસનું વાતાવરણ
'
,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com