________________
૧૫૯
સાથે જ રહેશે. આ વિદુર યુધિષ્ઠિરની પેઠે ધર્મના જ અવતાર છે, એટલે ઘેાડા જ વખતમાં એ યુધિષ્ઠિરની સાથે એકરૂપ થઈ જશે, અને આ સંજય આ બધું જોઈ ને સ્વમાં જશે.’
“આપે આ વાત કહીને અમારી સૌની શ્રદ્દામાં ખૂબ જ અભિવૃદ્ધિ કરી છે, દેવિ`, ” શતયૂપે ધીમે રહીને પેાતાના મનમાં જે કુતૂહલ રમતું હતું તે વ્યક્ત કરવા માંડયુ, પણ એક મુદ્દા આપે મલમ રાખ્યા છે. અનુજ્ઞા હેાય તે પૂ છું. ”
..
નિઃસકાચ પૂછે.
"6
""
**
આ રાજિષ ધૃતરાષ્ટ્રને કાઈ દિવ્ય લાકની પ્રાપ્તિ થશે એમ આપે જણાવ્યું, પણ ચોક્કસ કયા દિવ્ય લાકની પ્રાપ્તિ થશે તે નથી કહ્યું ” “ એ કહેવા માટે તેા હું અહીં આવ્યો છુ, અને આ વાત છેડી છે.” નારદે જવાબ આપ્યા, “ સાંભળેા. આજથી ત્રીજે વર્ષે આ ધૃતરાષ્ટ્ર આ પૃથ્વીની યાત્રા પૂરી કરીને ગાંધારી સહિત કુબેરભવનમાં જઈને વસશે. આ વાત સાક્ષાત્ ઈન્દ્રને માંએથી જ મેં સાંભળી છે, પાંડુની હાજરીમાં.
""
દેવને મુખેથી આ વાત સાંભળીને સૌને—અને ખાસ કરીને ધૃતરાષ્ટ્રને—કેટલા બધા આનંદ થયા હશે, કલ્પના જ કરવી રહી. ધૃતરાષ્ટ્રે જીવનભર પુરુષાર્થ કરતાં દૈવ માટુ છે એમ કહ્યું રાખ્યું છે. દેવવિષે એ ભાખેલ પાતા અંગેના ભાવિમાં પણ તેણે દૈવની બલિહારી જ જોઈ હશે ? * પછી ત્રણ વરસના તપે તેનાં પાપાનુ પ્રક્ષાલન કરી નાખ્યું હશે, એને પરિણામે એને આ દિવ્ય લાકની પ્રાપ્તિ થવાની હશે એમ એણે માન્યું હશે ?
ગમે તેમ પણુ...
જે સ્થાન પાંડુને મળ્યું છે તે સ્થાનને લાયક તા પાતે નથી જ ગણાવાના, એટલે અંશે ન્યાય જેવું કાઈ તત્ત્વ વિશ્વના તંત્રમાં કામ કરી રહ્યું હાવું જોઈએ એટલી ખાતરી તે તેને થઈ જ હશે !
૨૯૩. ચાલા, કુરુક્ષેત્રમાં !
યુધિષ્ઠિર બેચેન છે.
એક રીતે જોઈએ તે પાંચેય ભાઈઓની એ જ સ્થિતિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com