SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ મેઘસન્ધિ હવે પેાતાની મર્યાદા બરાબર સમજી જાય છે, અને વાનિતોઽસ્મિ એવા સ્વીકાર કરીને “ હવે કહા, મારી પાસે શી અપેક્ષા છે? મારે શું કરવાનું છે? આપ મને જે કંઈ હૈં ચીંધશે તે‘ત જ સમજશે,” એવી ખાતરી આપે છે. , "" અર્જુન તેને આવતી ચૈત્રી ” પર યુધિષ્ઠિરના અશ્વમેધમાં હાજર રહેવાનું નિમ ંત્રણ આપે છે. અને ફરી મુક્ત બનેલ અશ્વ સમુદ્રતીરની લગાલગ પહેાંચીને પછી બંગ, પુંડૂ, ક્રાસલ આદિ દેશેા તરફ ઊપડી જાય છે. અને તેની પાછળ પાછળ જતા અર્જુન તેના મામાં અંતરાય નાખતા મ્લેચ્છનાં અનેક સૈન્યા ઉપર વિજય મેળવતા મેળવતા આગળ વધે છે. ૨૮૦. સફળ દિગ્વિજય જરાસ*ધના મગધ કરતાં શિશુપાલના ચેદિપ્રદેશમાં અર્જુનને ઊલટા જ અનુભવ થાય છે. જરાસંધના પૌત્ર મેઘસંધિએ અર્જુન સામે લડવાના જ આગ્રહ રાખ્યા હતા, ત્યારે શિશુપાલના પુત્ર પોતાના નગરને સીમાડે આવેલ અશ્વ તેમ જ પાર્થ બન્નેને સૌજન્યપૂર્ણાંક સત્કારે છે, (મેધસન્ધિ કરતાં ઉંમરે તે માટેા છે, વધુ સમજણા છે,-એ પણ તેના આ સૌજન્ય પાછળ એક કારણ હશે!) અશ્વમેધમાં હાજર રહેવાનું વચન આપી તે અન્નને વિદાય દે છે. અશ્વ ત્યાંથી કાશી, કાશલ, કિરાત અને તગણુ થઈને પાછે ફરતાં દશા પ્રદેશમાં આવે છે, જ્યાંના રાજા ચિત્રાંગદ અને આંતરી, બાંધીને પાને યુદ્ધ માટે પડકારે છે. અર્જુન ચિત્રાંગદને હરાવે છે અને છૂટા થયેલ અશ્વ ફરતા ફરતા નિષાદરાજ એકલવ્યના પ્રદેશમાં દાખલ થાય છે. એકલવ્યના પુત્ર એને બાંધે છે; યુદ્ધ થાય છે. પરાજિત થઈને એકલવ્યના પુત્ર અશ્વને મુક્ત કરે છે અને અશ્વ અને એના સંરક્ષકની દિગ્વિજયયાત્રા આગળ વધે છે. એકલવ્યના પ્રદેશમાંથી નીકળીને બન્ને દક્ષિણ સમુદ્રના તટ સુધી આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy