________________
त्रायस्व पुंडरीकाक्ष पुरुषोत्तम नित्यशः । अनुजानीहि मां कृष्ण वैकुंठ पुरुषोत्तम ॥ रक्ष्याच पाण्डवेया भवान् येषां परायणम् । उक्तवानस्मि दुर्बुद्धिं मन्दं दुर्योधनं तदा ।।
66
'यतः कृष्णस्ततो धर्मः " यतो धर्मस्ततो जयः । वासुदेवेन तीर्थेन पुत्र संशाम्य पांडवैः ॥
संघानस्य परः कालस्तवेति च पुनः पुनः । न च मे तद् वचो मूढः कृतवान् स सुमन्दधीः ॥ घातयित्वेह पृथिवीं ततः स निधनं गतः ।
“ હે કૃષ્ણ, મેં એ દુ॰દ્દિ દુર્યોધનને કહ્યું જ હતું કે જ્યાં કૃષ્ણ છે ત્યાં ધર્મ છે અને હમેશાં ધર્મના જ જય થાય છે; માટે બેટા, તું ભગવાન કૃષ્ણની સહાયથી પાંડવા સાથે સધિ કરી લે. પણ એ મ બુદ્ધિ મૂઢે મારી વારંવારની આ વાત માની નહિ, અને સમગ્ર પૃથ્વીના વીરાના વિનાશ વહેારીને અંતે પોતે પણ નામશેષ થઈ ગયા.
,,
પિતામહ શ્રીકૃષ્ણને ફક્ત વસુદેવ અને દેવકીના પુત્ર જ નથી માનતા. ગીતાના શબ્દામાં કહીએ તેા વાસુદેવના જન્મ અને કદિવ્ય છે એવી તેમની માન્યતા મહાભારતમાં ઠેર ઠેર દેખા દે છે. પેાતાના છેલ્લા નિવેદનમાં એ માન્યતા ઉપર તેઓ મહેાર મારે છે
त्वाम् तु जानामि भहं देवं पुराणं ऋषिसत्तमम् नरेण सहितं देव बदर्या सुचिरोषितम् ॥
નર–નારાયણ ઋષિયુગલ માનવદેહે અવતર્યુ` છે, એમ આ નારદે અને વ્યાસે પણ મને વારંવાર કહ્યું છે. તે હવે મને અનુજ્ઞા આપે, દેવ, હવે હું આ છઠ્ઠુ કલેવરના ત્યાગ કરવા માગુ` છું. તમારી અનુજ્ઞાથી જઈશ. તા પરમ ગતિને પામીશ એવી મારી શ્રદ્ધા છે.”
છેલ્લે, એક વાર ફરીથી એ પાંડવાને શીખ આપે છે:
“તમે સત્યનું સદા પાલન કરજો; કારણ કે સત્ય જ સર્વથી મહાન બળ છે.’
सत्येषु यतितव्यं वः सत्यं हि परमं बलम्
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com