________________
विनयः ।
भुवनभानवीयमहाकाव्ये
वर्याध्वानमुवाचेशः,
सेवां तु ज्ञानलब्धये । समतासागरे बमो,
“विनयपूर्वकं श्रुतम् ।।८२॥
ભગવાને પણ જ્ઞાન પ્રાપ્તિ માટે ગુરુસેવાનો જ માર્ગ કહ્યો છે. સમતાસાગરમાં અમે કહીએ છીએ કે “શ્રુત તે વિનયપૂર્વક હોવું જોઈએ. આશા
तिरस्कृर्वन् महामार्ग,
भ्राम्यत् स्वकल्पिते पथि । सारशून्यो भवेद् बालो,
विपर्यासकदर्थितः ।।८३।।
આ રાજમાર્ગને છોડીને સ્વમતિકલ્પિત માર્ગે ભમતો અજ્ઞાની જીવ વિપર્યાસથી (વિપરીત બોધથી)
र्थना पामे छ. सारने गुमावी हे छ. ||3||
घिषणैकमहामोहः,
दुरन्तश्च कदाग्रहः । तं भवाटाकरं कुर्याद्,
ज्ञानाजीर्णविजृम्भितः ।।८४।।
જ્ઞાનના અજીર્ણથી થયેલ બુદ્ધિનો મહામોહ, ખરાબ અંત લાવનાર કદાગ્રહ તેને સંસારમાં રખડાવનારો બને છે. I૮૪ll
तथ्यार्थमस्पृशन् हन्त !
ह्युत्सूत्राग्निमहानिलः । दर्शयेदुर्गतिद्वार,
विनयरहितं श्रुतम् ॥५॥
તથ્થાર્થને ન સ્પર્શતુ એવું, ઉસૂત્રાગ્નિ માટે મહા પવન સમાન એવું વિનયરહિત શ્રુત દુર્ગતિના દ્વાર દેખાડીને રહે છે. II૮પી
वरविनयसेवाभिः,
प्राप्तगुरुकृपावुभौ । अतिपण्डितविद्वांसौ,
न चिराच्च बभूवतुः ।।८६।।
ઉત્તમ વિનય અને ગુરુસેવાથી બંને મુનિવરો ગુરુકૃપા પામ્યા. ટૂંક સમયમાં જ તેઓ પંડિતને ય શરમાવે તેવા વિદ્વાન બની ગયા. ll૮દા
ज्ञानं यद्गृहीतं ताभ्यां,
તેમણે જે (વિષયોનું જ્ઞાન મેળવ્યું, તેના નામાં तन्नामानि श्रुतान्यपि ।
સાંભળવાથી ય દિગ્ગજ પંડિતોના ય તન-મના नताङ्गहृदयान् कुर्युः,
ઝૂકી જાય. llcoll दिग्गजपण्डितानपि ।।७।। १. श्लोकः ८२, ८३, ८४, ८५ २. अज्ञानी-मिथ्याज्ञानी * 'तस्सेस मग्गो गुरुविद्धसेवा' इत्याधुक्तेः ।