________________
१८८
भुवनभानवीयमहाकाव्ये
प्रवचनप्रभावना
तरुणतरुणीभ्यश्च,
तुर्यव्रतप्रदानकम् । महाप्रभावका दीक्षा
महोत्सवास्तदाऽभवन् ।।८२।। युग्मम् ।।
અનેક યુવાન યુવતીઓને ચતુર્થ વ્રતનું પ્રદાન અનેક મહાપ્રભાવક દીક્ષાઓના સુંદર મહોત્સવો ત્યારે થયા હતાં. દિશા
इरोडपुरि देवस्व
विषयमार्गदर्शनम् । दक्षिणसङ्घसङ्घाता
ऽग्रणीभ्योऽदान्महामतिः ।।८३।।
(તામિલનાડુમાં) ઈરોડ શહેરમાં દક્ષિણ સમસ્ત સંઘોના અગ્રણીઓને (મહાસંમેલનમાં) મહામતિ પૂજ્યશ્રીએ દેવદ્રવ્યવિષયનું માર્ગદર્શન આપ્યું.
|८||
अग्रण्या धीमता पृष्ट
श्चैकेनेति तदा गुरुः । “स्वप्नानि त्रिशलामात्रा,
दृष्टानीह प्रभोस्तु किम् ?।।८४।।
ત્યારે એક બુદ્ધિશાળી ટ્રસ્ટીએ ત્યારે પ્રશ્ન પૂછડ્યો. કે “રવપ્રો તો ત્રિશલામાતાને આવ્યા હતાં. मामां भगवाननुं शुंछ ? ||४||
तस्मात्साधारणे नेयं,
स्वप्नद्रव्यं जिनाय न" ।। तत्क्षणमुत्तरं सोऽदात्,
तत्कालधीर्धियां निधिः ।।८५।।
માટે સ્વપદ્રવ્ય દેવદ્રવ્યમાં નહી પણ સાધારણમાં લઈ જવું જોઈએ.” હાજરજવાબી બુદ્ધિનિયાના પૂજ્યશ્રીએ તે જ ક્ષણે ઉત્તર આપ્યો. l૮પ
"स्वप्नानि नाऽऽगतान्यस्या,
गर्भस्थे नन्दिवर्धने । नाऽपि सुदर्शनायां चा-,
ऽऽयातानि वीरभरि ।।८।।
જ્યારે નંદીવર્ધન કે સુદર્શના ગર્ભમાં હતાં ત્યારે એમને (ત્રિશલાદેવીને) સ્વપ્રો ન આવ્યા. પણ પ્રભુ વીર હતાં ત્યારે જ આવ્યા. ll૮ળા