________________
चतुर्थो भानुः
स्तोत्रादिपद्यरचनानिपुणेन येन, रत्नाकरस्य मधुरानुवचः कृतञ्च । श्रीशोभनर्षिवरवच्चलता विहारे, ભાવાત્ મને ભુવનભાનુપુરો ! ભવન્તમ્ ।।૧૨।।
दर्शनाचारः
अत्यन्तदीर्घविहृतावपि धर्मवाणीलाभस्तु तेन च सुददे श्रवणार्थिनृभ्यः । जैनेन्द्रशासनसुनिष्ठ ! महामुनीन्द्र ! ભાવાત્ મને ભુવનમાનુજુરો ! મવન્તમ્ ।।૧રૂ।।
नेत्राब्धिवत्सरमहासमयं तु नित्यं, श्रीदिव्यदर्शनमहाद्भुतशास्त्रतश्च । साप्ताहिकादखिलविश्वमहोपकारिन् ! ભાવાત્ મને ભુવનમાનુજુરો ! ભવન્તમ્ ।।૧૪।।
भाग्योदयाज्जिनगृहे सह भक्तिभाजो -
ऽचिन्त्यं प्रभुप्रवररागमहो सुभेजुः । भक्त्यमृतप्रद ! सुदर्शनचित्रभानो !
भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ||9||
१११
સ્તોત્રાદિ પધરચનામાં ય તેઓ નિપુણ હતાં (ગોચરી જઈને આવતા રસ્તામાં ૨૪ ભગવાનની મનોહર સ્તુતિઓ બનાવી દેનાર) શોભનમુનિવરની જેમ એક વાર જેમણે વિહારમાં જ ચાલતા ચાલતા રત્નાકર પચ્ચીશી (સંસ્કૃત)નો મધુર ગુજરાતી અનુવાદ બનાવી દીધો. એવા ગુરુ ભુવનભાનુ ! હું આપને ભાવથી ભજું છું. II૧૨॥
લાંબો.. અતિ લાંબો વિહાર.. ખૂબ થાક... છતાંય ધર્મશ્રવણ ઈચ્છતા લોકોને જિનવાણીનો સુંદર લાભ આપ્યો. જિનશાસનની અજોડ નિષ્ઠા* ધરાવનાર ઓ મહામુનીન્દ્ર ગુરુ ભુવનભાનુ ! હું આપને ભાવથી ભજું છું. ||૧૩||
૪૨-૪૨ વર્ષનો દીર્ઘ... સુદીર્ઘ સમય.. દિવ્યદર્શન સાપ્તાહિકરૂપી અદ્ભુત શાસ્ત્ર દ્વારા સમગ્ર જગતના મહાઉપકારી ગુરુ ભુવનભાનુ ! હું આપને ભાવથી ભજું છું. ||૧૪]
જેમની સાથે જિનાલયમાં ભક્તિ કરવી એક
લ્હાવો હતો. પ્રભુ સાથેની અચિત્ત્વ અનેરી પ્રીત કરાવનારા... ભક્તિના અમૃતરસમાં તરબોળ કરી દેનારા...સમ્યગ્દર્શનના તેજસ્વી સૂર્યસમાન ગુરુ ભુવનભાનુ ! હું આપને ભાવથી ભજું છું. I૧૫॥
- સફ્ળ તમ્
१. रत्नाकरसूरिकृतात्मनिन्दागर्भितस्तोत्रस्येत्यर्थः । २ तेनर्षिणा भिक्षार्थमटतैव यमकबद्धा चतुर्विंशतिजिनस्तुतयो रचिता इति प्रसिद्धम् ।
*. પૂજ્યશ્રીનું સૂત્ર હતું- આપણો થાક નહીં જોવાનો, શેઠ પ્રત્યેની (ભગવાન પ્રત્યેની) વફાદારી જોવાની.