________________
तृतीयो भानुः
મઃિ
|
पंन्यासभानुविजयस्य महोपकारः,
ના.. આ માત્ર જિનશાસન પર નહીં પરંતુ સમગ્ર વિષે વભૂવા જિનશાસનમાત્ર ર | વિશ્વ પરનો પં. ભાનવિજયજીનો ઉપકાર હતો. श्रीहेमचन्द्रधुरिसूरय एव बाल
કારણ કે ક.સ. હેમચંદ્રાચાર્ય વગેરે જ વિશ્વમાં તક્ષાપત્ત પ્રદતિ થતો ન'ત્યાન્TI૭૭ી બાળદીક્ષાની જગજાહેર ફલશ્રુતિ છે. lloell
श्रीसङ्घशासनमहोपकृति महर्षे
र्जानातु विश्वमथ वाऽज्ञमपि प्रभूयात् ।। विश्वेऽपि नास्ति समकक्षजनस्तु मन्ये, प्रत्येकरोमजिनशासनकस्य तस्य ।।७।।
મહર્ષિના સંઘ અને શાસન પરના મહા મહા ઉપકારને દુનિયા જાણે કે ન જાણે... પણ મને કહેવા દો.. કે પોતાના રોમે રોમમાં જિનશાસનને વસાવી દેનાર આ મહર્ષિની તુલનામાં દુનિયાની કોઈ પણ વ્યક્તિ આવી શકે તેમ નથી, એમ હું માનું છું.” lo૮ll
पुण्यप्रभावक इतो जिनशासनस्य, प्राज्यव्रतिव्रजगुरुः प्रखरप्रवक्ता । सोऽभूत्तथाऽपि परमो गुरुपादभक्तः, श्रीप्रेमसूरिविनयैकविपश्चिदुच्चैः ।।७९।।
એક બાજુ જિનશાસનના પુણ્યપ્રભાવક. ૫૦૫૦ શિષ્યોના ગુરુ... પ્રખર પ્રવચનકાર... પણ સબૂર. છતાં ય તેઓ ગુરુચરણસેવક હતાં.. સૂરિ પ્રેમના વિનયમાં super master હતા. II૯ll
नो विस्मृतं पुरुहकार्यरतेन तेन,
અનભ કાર્યમાં સતત વ્યસ્ત હોવા છતાં ય प्रत्यूषसायमपि तत्प्रतिलेखनं तु । તેઓએ ગુરુદેવનું ઉભય કાળ પડિલેહણ કદી ય वृद्धे गुरौ चलनशक्तिविहीनदेहे,
વિચાર્યું નહીં. ગુરુદેવ વૃદ્ધ-ચાલવામાં અશક્ત મોડતઃ સ્વયમુવાદ વિદ્યારે ૮૦ના બન્યા અને ૧૦૦-૧૦૦ મહાત્મા (સેવામાં) હોવા
છતાં આ પરમભક્તશિષ્ય પોતાના ખભે ગુરુદેવને
ઉચકી ઉચકીને હોંશે હોંશે વિહાર કરાવ્યા. ll૮૦ના
-सङ्घहितम्૧. સ: = ખભો ૨. મદીત્મતે સત્યપતિ શેષ: રૂ. આ વિધાન નથી. સ્વમાન્યતાનિવેદન છે. *. સાવ (અજાણ) રહે (+ બૂ ધાતુ) ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ચાવશરમ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
(८०) नो विस्मृतमित्यादि । तदुक्तमस्माभिः सिद्धान्तमहोदधौ - ‘एकशिष्योदिते चोच्चै-र्भवति प्रतिलेखनम् । चत्वारिंशद्यतीनां तु, यतनया सुयत्नतः।। धावित्वा सामितोल्लासं, गुरोर्वस्त्राणि चाददे । दिने दिनेऽभवच्चैवं, प्रेम्णा हि प्रतिलेखनम् ।। युग्मम् ।। शिष्यशतमहानेता, जेता जगन्महाविदाम्। वर्द्धमानतपोरत्न-निधिः सज्ज्ञानशेवधिः।।
वैयावृत्योल्लासः