________________
९२
भुवनभानवीयमहाकाव्ये
निडा व छे... रे! डेंटला मंध्नुद्धिखोखे શિબિરનો વિરોધ કર્યો. સૂરિ પ્રેમે એમાં (વિરોધની સામે) કહ્યું કે, “વિરોધ કરનારાઓએ એક વાર તો
कार्यं सकृत्तु शिबिरस्य विदर्शनीयम् ।। ७१ ।। शिजिरनुं अर्थ विशेषयी भेतुं भेो. ॥७१॥
वक्रेण रे ! कलियुगेन विरोध उच्चैः, कैश्चित्त्वकारि शिबिरस्य सुमन्दमेधैः । श्रीप्रेमसूरिरिह चाह “विरोधकृद्भिः,
बालदीक्षारक्षा
विद्यार्थिनश्च परमं दधतीह चारु
त्यागं च केचिदपि संयमरागिणश्च । भूताश्च केचिदपि च स्वपुरे विगम्य,
सद्धर्मदाननिरताश्च ततो बभूवुः ।। ७२ ।। धर्महान रे छे. ॥७२॥
पञ्चाशदब्दशिबिरैर्जिनशासनेऽस्मिन्,
बालव्रतग्रहणवारणपट्टकोऽथः ।
मुम्बापुरीपरिषदीह समागतोऽतः,
यच्चागतं सुपरिवर्तनमद्भुतं च । सङ्घः कृतज्ञमनसा स्मरतीह तेन,
पंन्यासभानुसुगणेः शिबिराद्यकर्तुः ।। ७३ ।। सह्गशिवर्य नुं स्मरण ÷रे छे. ॥७३॥
अभ्रार्कविष्णुपदचक्षुषि वैक्रमेऽब्दे,
श्रीप्रेमसूरिरपि तत्प्रतिकारणाय ।। ७४ ।।
विद्वद्वरेण्यगुरुपादसमर्पितं तं,
पंन्यासभानुविजयं कथयाञ्चकार । संसज्जनाँश्च शिशुमौण्ड्यमहत्त्ववार्त्ता,
ऊचे स तर्कनिपुणो वरमन्त्रिणं च ।। ।। ७५ ।। युग्मम् ।। मन्त्रयुत्तमोऽपि च विरोधमतश्चकार,
तत्पट्टकं जनमतोपरि सम्मुमोच । पंन्यासभानुविजयेन महाश्रमेण,
શિબિરનાં વિધાર્થીઓ કેવો સુંદર ત્યાગ કરે છે! કેટલાક યુવાનો તો સંયમના અત્યંત રાગી થઈ ગયા. કેટલાક પોતાના ગામમાં જઈ લોકોને
प्राज्याच्च लोकमततो विजयः सुलेभे ।। ७६ ।।
આજે ૫૦ વર્ષોની શિબિરોને કારણે જિનશાસનમાં અદ્ભુત સ૫રિવર્તન આવ્યું છે. તેના માટે સંઘ કૃતજ્ઞતાથી શિબિરના આધકર્તા પં. ભાનુવિજયજી
વિ.સં. ૨૦૧૦ માં મુંબઈ રાજ્ય વિધાનસભામાં બાળ દીક્ષા પ્રતિબંધક બીલ આવ્યું. તેથી સૂરિ प्रेमे तेना प्रतिहार भाटे.. ॥७४॥
પોતાના વિદ્ધદ્વરેણ્ય સમર્પિત શિષ્ય પં. ભાનુવિજયજીને કહ્યું. તર્કનિપુણ એવા તેમણે ધારાસભ્યો અને મુખ્યમંત્રીને બાળદીક્ષાનું મહત્ત્વ સમજાવ્યું.
116411
તેથી મુખ્ય મંત્રી મોરારજીભાઈ દેસાઈએ પણ તે બીલનો વિરોધ કરી બીલને જનમત પર મુકી દીધું. પં. શ્રી ભાનુવિજયજીએ મહાશ્રમ લઈને પ્રચંડ લોકમત વડે વિજય મેળવ્યો. શાકના
*
* બીલની વિરુદ્ધ ૩ લાખથી અધિક મત મળ્યા. બીલની તરફેણમાં ૪૫ હજાર જ મત મળ્યા.