SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ 33. સત્ત્વ પ્રધાનપણે એટલે સાહસિક પણે બોલે. ૩૪. પુનરુક્તિ દોષ રહિત બોલે. ૩૫. સાંભળનારને ખેદ ન ઉપજે તેમ બોલે. અરિહંત પદનં વિશેષ આખ્યાન : (૧) “Bરદયદ્રાચ: I' જેમને “રહ' એટલે એકાન્ત રૂપ સ્થાન તથા અંતર એટલે ગિરિગુણાદિનો મધ્ય ભાગ પરચ્છન્ન નથી. સર્વવેદી હોવાથી સમસ્ત વસ્તુસમૂહ, તેના પર અપર ભાગ ઇત્યાદિ પ્રગટ છે તે અરિહંત છે. (૨) “3 રહંતા !' એ શબ્દના નિરુક્તિ પદભંજનવશાત નીચે મુજબ અનેક અર્થો નીકળે છે. (અ) ‘ઉત્કર્થ રાનને ' સમવસરણાદિ બાહ્ય લક્ષ્મી અને સંજ્ઞાનાદિ આંતર લક્ષ્મી વડે જેઓ અત્યંત શોભે છે. (૨) “રાત્તિ સદ્રર્શનાદ્રિ' સમ્યગદર્શનાદિ જેઓ આપે છે. (હ) “હત્તિ મોહાદ્વીક્ ' મોહાદિને જેઓ હણે છે. (હા) ‘ાછા મળ્યોપBત્યે પ્રામનુગ્રામ !” ભવ્ય જીવોના ઉપકાર માટે જેઓ ગ્રામાનુગ્રામ વિચરે છે. (ત) “તત્ત્વત્તિ ઘર્મઢેશનાં ' ભવ્યજીવોના બોધ માટે જેઓ નિરંતર ધર્મદેશના આપે છે. (તા) “તાયંતે તીરથત્તિ વા સાર્વનીવર્િ I” જેઓ મોહાદિ શત્રુઓથી સર્વ જીવોનું રક્ષણ કરે છે, અથવા સર્વ જીવોને જેઓ ભવસમુદ્રથો તારે છે. (૩) “3 રદ્યચ: I' વર્ષાવિgિ #ામિ છિન્ય: “રહ થતો તિ વવનાત્ I' પ્રકૃષ્ટ રાગાદિના હેતુભૂત મનોજ્ઞ-અમનોજ્ઞ વિષયોનો સંપર્ક થવા છતાં કોઇ પણ સ્થળે આસક્તિ નહીં ધારણ કરનારા-ક્ષીણરાગ અને ક્ષીણમોહ. (૪) ‘૩૨હયચ:' ‘ત્મિસ્વભાવમત્યનચ: રઇ ત્યારે તિ વનાિ ' સિદ્ધિ ગતિને વિષે જ્ઞાનાદિ આત્મસ્વભાવને નહીં છોડનારા-અનંત જ્ઞાન દર્શનાદિ ગુણોને ધારણ કરનારા. (૫) ‘ઉરયભ્ય: I” “મવમધ્યેતિહ૫:, રણ રિશતી ડીત વવના' સર્વ કર્મ ક્ષય થવાના. અનંતર સમયે જ લોકાગ્રે જનાર હોવાથી ભવમાં નહિ રહેનારા. (૬) “B૨થાંતેય:' રથ શબ્દ સકલ પરિગ્રહના ઉપલક્ષણભૂત છે. અંત એટલે વિનાશ શબ્દ જરાદિના ઉપલક્ષણભૂત છે. જેઓ સકલ પરિગ્રહના ત્યાગી છે તથા જરા મરણાદિને જીતી જનારા છે. (૭) “ફરમમાનેભ્યઃ” રભ એટલે રાજસિક વૃત્તિ આદિથી નિવૃત્ત થયેલા, અતુચ્છ સ્વચ્છતાદિ પરમ વિશુદ્ધ ભાવને વરેલા. અહીં સુધી “BIRહંત' પદના અર્થ લખ્યા હવે ‘રિહંત' અને “ દંત' પદના કેટલાક અર્થ જણાવે છે. (૮) “ઉરિહંતવૂચઃ” ઇંદ્રિય, વિષય, કષાય, પરિષહ, વેદના, ઉપસર્ગ, રાગ, દ્વેષ અને કર્મ આદિ ભાવ શત્રુઓને હણનારા. (૯) ઊરિVII-ઘર્મઘQUI માંત:' અરિ એટલે ધર્મચક્ર વડે શોભતા. ધર્મચક્ર શબ્દથી ઉપલક્ષિતા અન્ય સકલ શસ્ત્રોનો ત્યાગ કરનારા. (૧૦) રુહંતાઈt ' સર્વથા બીજ બળી જવા પછી જેમ અંકુર ઉત્પન્ન થતો નથી તેમ કર્મબીજ બળી જવાથી ભવરૂપી અંકુર જેઓને ઊગતો નથી. (૧૧) “રુપભાતપીઠાદિ તારVIDનાદ્રિભૂતં વ ધ્વત્તિ' અરુ શબ્દથી ઉપલક્ષિત Page 25 of 50
SR No.009182
Book TitleNamaskar Mahamantranu Swarup Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy