SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ રોગ રહિત, સુગંધયુક્ત, અદ્ભૂત રૂપ સહિત શરીર હોય. રુધિર, માંસ, ગાયના દૂધ જેવું, સુગંધયુક્ત શરીર હોય. ચર્મચક્ષુવાળા આહાર નિહાર, દેખી શકે નહિ. ૪. શ્વાસોશ્વાસ કમલના જેવો સરસ સુગંધવાળો હોય. એ ઉપરના ચાર અતિશય સહજથી જન્મની સાથે જ હોય. ૫. ૬. 9. કાંઇપણ હોય નહિ. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. થવાથી થાય છે. ૧. ૨. 3. એક યોજન ભૂમિમાં ત્રણ લોકના લોકો સમાય તેવું સમવસરણ હોય. તમામ જીવો પોતપોતાની ભાષામાં સમજે તેવી વાણી હોય. પ્રભુ વિચરે તેની આસપાસ પચીશ યોજન સુધી રોગાદિક ઉપદ્રવની શાંતિ રહે, રોગાદિક વૈરભાવની શાંતિ રહે. દુર્ભિક્ષ-દુષ્કાળ ટળે. સ્વચક્ર, પરચક્રનો ભય ન હોય. મરકી ન હોય. ઇતિ, વિનાશ કરનારા, જીવજંતુઓની ઉત્પત્તિ ન હોય. અતિવૃષ્ટિ ન હોય. અનાવૃષ્ટિ ન હોય. પ્રભુની પાછળ તેજસ્વી ભામંડલ હોય. એ ઉપરના અગ્યાર અતિશયો ઘાતીકર્મનો ક્ષય મણિ રત્નમય સિંહાસન સહચારી હોય. ભગવાનના મસ્તક ઉપર ત્રણ છત્ર હોય. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. ૨૫. ૨૬. ૨૭. પાંચે ઇંદ્રિયોના અર્થો મનોજ્ઞ હોય. ૨૮. સર્વ ઋતુઓ, સુખદાયક, સમકાળે ફ્ળનારી હોય. ૨૯. સુગંધી પાણીની વૃષ્ટિ કરેલી હોય. 30. સમવસરણમાં દેવતાએ વૃષ્ટિ કરેલા ઊંધા ડીંટવાળા, પંચવર્ણા, પંચ પ્રકારના સુગંધી પુષ્પો, જાનું પ્રમાણ પથરાયેલા હોય. ૩૧. સમગ્ર પક્ષિયો, ભગવાનને પ્રદક્ષિણા દઇને . ૩૨. 33. સદા આગળ ચાલનાર ઇંદ્રધ્વજ હોય. શ્વેત ચામરોની ચાર જોડો અણવિંજાયા વિંજાય. ધર્મચક્ર આકાશમાર્ગે આગળ ચાલે. પ્રભુથી બારગણો ઊંચો અશોકવૃક્ષ સમવસરણ ઉપર છાયા કરતો રહેલો હોય. ચતુર્મુખે શોભતા પ્રભુ દેશના આપે. મણિ, કનક, રૂપામય ત્રણ ગઢ હોય. સુરસંચારિત નવકમલો પર ભગવાન ચાલે. કાંટાઓ અધોમુખા થઇ જાય. સંયમ ગ્રહણ કર્યા પછી કેશ અને નખો વધે નહિ. વાયુ સાનુકુલ હોય. સર્વે વૃક્ષો નીચા નમીને ભગવાનને પ્રણામ કરે. Page 23 of 50
SR No.009182
Book TitleNamaskar Mahamantranu Swarup Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy