________________
મોહથી અંધ થઇ ગયેલા આત્માઓને ધર્મ નથી યાદ આવતો સુખી અવસ્થામાં કે નથી યાદ આવતો દુઃખી અવસ્થામાં, કારણ કે-એ બીચારાઓ, સુખી અવસ્થામાં મોહની ચેષ્ટામાં મસ્ત રહે છે અને દુઃખી અવસ્થામાં દીનતાની ચેષ્ટાઓમાં ડુબેલા રહે છે એટલે એક પણ અવસ્થા મોહાંધ આત્માઓ માટે આત્મહિતની સાધના માટે લાયક રહી શકતી નથી.
એક પાપનીજ પ્રવૃત્તિ :
સુખી અવસ્થામાં એક મોહનીજ અને દુઃખી અવસ્થામાં એક દીનતાનીજ ચેષ્ટાઓમાં પડેલા આત્માઓ માટે એક પાપની પ્રવૃત્તિજ જીવનધ્યેય બની જાય છે એ હેતુથી
“31ના{પ્રચય-યક્ષનમિત શાત્ /
નાનુષત્વનમિ પ્રાપ્તા:, પાપા: પાપાનિ ર્વત (19/0
પાપકર્મમાં રક્ત રહેલા આત્માઓ, એક ક્ષણવારમાં અનન્ત કર્મોના પ્રચયનો ક્ષય કરવામાં સમર્થ એવા આ મનુષ્યપણાને પણ પામેલા હોવા છતાં પાપોને કરે છે.
અર્થાત્
કર્મક્ષય કરવાના અદ્વિતીય સાધનરૂપ મનુષ્યપણાને પામેલા હોવા છતાં પણ પાપરક્ત આત્માઓને કર્મક્ષયની કારવાઇ કરવાનું નથી સુઝતું પણ કેવલ અનેક પ્રકારનાં પાપકર્મ કરવાનુંજ સુઝયા કરે છે. અર્થકામરસિક આત્માઓની એજ દશા હોય છે. અર્થકામના રસિક આત્માઓ તો ધર્મપ્રવૃત્તિ અને ધર્મસિદ્ધાંતોનો ઉપયોગ પણ અર્થકામની સાધનામાંજ કરે છે. એવા આત્માઓને એવું ભાન ક્યાંથીજ હોય કે– “જ્ઞાન વર્ણન વાત્રિ-ત્નરતયન્માનને
मनुजत्वे पापकर्म स्वर्णभाण्डे सुरोपमम् ||१||
જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રિતયના ભાજનરૂપ મનુષ્યપણામાં પાપકર્મની આચરણા એ સુવર્ણના ભાજનમાં સુરા મંદિરા ભરવા બરાબર છે.
અધમતાનો નિરવધિ :
આવા ભાનભૂલા આત્માઓની અધમતાનો અવધિજ નથી હોઇ શકતો. અવિધિવનાની અધમતાના ઉપાસક બનેલા આત્માઓ, અતિ દુર્લભ ગણાતા મનુષ્ય ભવની કેવી કેવી હાલત કરે છે એ વસ્તુનું વર્ણન કરતાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
“ સંસારસાગરમà:, શમિતાયુગયોવત્ / ભથ્થ થવિત્ માનુષ્ય, હા ! મિવ હાતે III लब्धे मानुष्यके स्वर्ग- मोक्षप्राप्तिनिबन्धने / હા ! બરાષ્ટુપાપુ, ર્નતિôતે નબ: //// आशास्यते यत प्रयत्ना-दनुत्तरसुरैरपि ।
તાત્ ાનાાં મનુષ્યત્વે, પાપે પાણેજુ યોન્યd II3II
શિમલાયુગના યોગની માફક, સંસાર સાગરમાં આથડતા આત્માઓને મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ છે. એવા દુર્લભ મનુષ્યભવને મુશીબતે પામવા છતાં પણ પ્રમાદી આત્માઓ જેમ ખેદજનક રીતિએ રત્નને હારી
Page 168 of 234