________________ આગમચાર-પૂર્વાર્ધ 326 | ભવ્ય જીવોએ રાતે સૂવાના સમયે નીચે પ્રમાણે કરણી ( વિચારણા) કરવી જોઈએ 1. હે જીવ! તું જાણે છે કે - જેનું કારણ હોય, તેવું જ કાર્ય થાય, કારણ કે કાર્યની વ્યવસ્થા કારણને જ આધીન છે. જે લીબડાનું બીજ વાવ્યું છે, તે તેમાંથી નીકળી થાય. ને શેલડીના વાવેલા બીજમાંથી શેલડી થાય તેવી રીતે દુ:ખનું જે ભેગવવું, તે કાર્ય છે. તેના હિંસાદિ કારણેને સેવનાર છે જ દુઃખી થાય છે, અહિંસા, સત્ય વચન, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ (સંવ), સમતા, સંયમ, ક્ષમા, નમ્રતા, સરલતા, વગેરે કારણેને સેવનારા પુણ્યશાલી ભવ્ય છે આ ભવમાં ને પરભવમાં જરૂર સુખી થાય છે. તેમને દુઃખ ભોગવવું પડતું નથી, કદાચ દુઃખને ભેગવવાનો સમય આવે, તે તે દુ:ખ લાંબા કાળ રહેતું જ નથી. એમ સમજીને અવિચ્છિન્ન પ્રભાવિશાલી ત્રિકાલાબાધિત શ્રી જૈનેન્દ્ર શાસનની પરમ ઉલ્લાસથી સાવિકી આરાધના કરીને મુક્તિના અવ્યાબાધ સુખ મેળવજે. આ રીતે નિર્મલ વિચાર ઉચાર અને આચાર રૂપ યોગને સાધનારા ભવ્ય છે જરૂર પિતાને અને બીજા જીનો પણ ઉદ્ધાર કરી શકે છે. છે, જે ભવ્ય ગષને તજે છે, તેઓ નિર્ભય બનીને વીતરાગ દશાને અપૂર્વ આનંદ ભોગવવા પૂર્વક સંસાર સાગરને પાર જરૂર પામે છે, 3, હું ત્રણ લેકના જીવોને પૂજનિક અને સર્વ પદાર્થોની સંપૂર્ણ સ્પષ્ટ બીના જાણનારા તથા યથાર્થ પ્રરૂપણ કરનારા શ્રી વીતરાગ તીર્થકર દેવને નમસ્કાર કરું છું. 4. જ્યાં મારા ધર્માચાર્ય (મને ધર્મના રસ્તે દોરનારા ધર્મગુરુ) વિચારીને અનેક ભવ્ય ને ધર્મોપદેશ દઈને સન્માગમાં જોડી રહ્યા છે, તે દેશ-ગામ-નગરને 5. હું શ્રી અરિહંત પ્રભુના શરણને અંગીકાર કરું છું. તે પ્રભુ રાગાદિ ભાવ ભાવને જીતનારા છે, વિશ્વમાં રહેલા છે વડે પૂજાયેલા છે, અને સભ્ય બીનાને જણાવનારા તથા જગતના નું ભલું કરનાર છે. 6. હું શ્રી સિદ્ધ પ્રભુના શરણને અંગીકાર કરું છું. તે પણ ધ્યાન રૂપી અનિશી કમરૂપી લાકડાને બાળનારા છે. સર્વજ્ઞ સર્વશી" છે, અને અનંત જ્ઞાનાદિ ગુણાને ધારણ કરનાર છે.