________________
ર00
૧૫
૧૩ તબલાની થપાટ જો વાંસળીના સૂરને અનુકૂળ જ
હોવી જોઈએ તો મનનો અવાજ આત્માના સ્વભાવને અનુકૂળ ન
હોવો જોઈએ?
સંસારનાં ‘પદ' મેળવવા આપણે જેટલી
દોડધામ કરીએ છીએ એના કરતા ખૂબ ઓછી દોડધામમાં આપણને પરમાત્મા અને પરમપદ બંને મળી જાય તેમ છે.
શિખરે તળેટીના સુખની ઇચ્છા
જો ન જ કરાય તો માનવના અવતારે પશુસુલભ સુખોની ઝંખના શું સેવાય?
૧૬ ‘શ્રમ'નો મહિમા તો આજે કોણ
નથી ગાતું એ પ્રશ્ન છે. પરંતુ ‘શરમ”ના મહિમાનું શું?
નિયમ વાસનાને ઉત્તેજિત કરી દે એવી વાતો કે ટુચકાઓ હું સાંભળીશ પણ નહીં અને કોઈને કહીશ પણ નહીં.
નિયમ મને ‘બે-શરમ જાહેર કરે એવાં ઉદ્ભટ વસ્ત્રોનું પરિધાન હું ક્યારેય નહીં કરું.