SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ર00 ૧૫ ૧૩ તબલાની થપાટ જો વાંસળીના સૂરને અનુકૂળ જ હોવી જોઈએ તો મનનો અવાજ આત્માના સ્વભાવને અનુકૂળ ન હોવો જોઈએ? સંસારનાં ‘પદ' મેળવવા આપણે જેટલી દોડધામ કરીએ છીએ એના કરતા ખૂબ ઓછી દોડધામમાં આપણને પરમાત્મા અને પરમપદ બંને મળી જાય તેમ છે. શિખરે તળેટીના સુખની ઇચ્છા જો ન જ કરાય તો માનવના અવતારે પશુસુલભ સુખોની ઝંખના શું સેવાય? ૧૬ ‘શ્રમ'નો મહિમા તો આજે કોણ નથી ગાતું એ પ્રશ્ન છે. પરંતુ ‘શરમ”ના મહિમાનું શું? નિયમ વાસનાને ઉત્તેજિત કરી દે એવી વાતો કે ટુચકાઓ હું સાંભળીશ પણ નહીં અને કોઈને કહીશ પણ નહીં. નિયમ મને ‘બે-શરમ જાહેર કરે એવાં ઉદ્ભટ વસ્ત્રોનું પરિધાન હું ક્યારેય નહીં કરું.
SR No.008894
Book Title200
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Thoughts, & Ethics
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy