SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૧ પ્રશ્નકર્તા : આ ચેતન છે અને પેલો જડ છે એટલું જ. દાદાશ્રી : આ જેમ એના સંજોગો અંદર ઝળકે છે એવી રીતે પેલા સંજોગ અંદર ઝળકે છે, બહાર દેખાતા નથી. પ્રશ્નકર્તા ઃ હા, અરિસાને દર્શન તો છે, પણ જ્ઞાન નથી. એનો એક ગુણધર્મ છે કે એમાં દર્શન છે ને ! દાદાશ્રી : દર્શન એટલે ? પ્રશ્નકર્તા : એ પોતે નથી કરી શકતો. દાદાશ્રી : ના, દર્શન એટલે પ્રતિતિ. એ પ્રતિતિ હોય નહીં. જીવતો નહીં ને ! જીવતા વગર દર્શન હોય નહીં, પ્રતિતિ હોય નહીં, પણ આ તો એક આ દાખલો. ને જો બધા ય દેખાઈએ છીએને આપણે બધાં ! છે એને કશું લેવાદેવા ? એ જેટલા બધા સામાં ઊભા રહો તે બધું દેખાય. પશ્નકર્તા: એ વીતરાગ જ છે. દાદાશ્રી : વીતરાગ જ છે, તેવો આત્મા સંજોગોને જોયા કરે છે, જામ્યા કરે છે.
SR No.008835
Book TitleAptavani 11 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages155
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy