________________
૧૬૫
ન કો ધારક ‘વ્યવસ્થિત'નો ! ૧૩૫ ગર્વરસ એ જ છે આયોજન ! ૧૪૫ જગત છે ‘પ્રિન્ટ આઉટ’,
ન ઘડો યોજનાઓ નવી નવી... ‘કોમ્યુટર'ના ‘ફીડ'નું ! ૧૩૬ સમજ સંજોગોનાં સાયન્સની.. ૧૪૮ અવસ્થિત ચાર્જ, વ્યવસ્થિતે ડિસ્ચાર્જ ! ૧૩૭ ન થાય બાહ્ય ફેરફાર આ ભવમાં ! ૧૫૦ દર્શન ભગવાનના ને ચિત્ત બૂટમાં ! ૧૩૮ છે ‘વ્યવસ્થિત’ શબ્દ “એકઝેક્ટ’ ! ૧૫૧ શેકાય કર્મબીજ, શાનથી... ૧૩૯ નથી મિલ્ચર અવસ્થિતમાં.. ૧૫ર
(૫) સર્જન-વિસર્જત સ્વસત્તામાં સર્જન, પરસત્તામાં વિસર્જન ! ૧૫૪ વાણીને ફેરવાય ? વીતરાગોની છેલ્લામાં છેલ્લી દ્રષ્ટિએ.... ૧૫૫ આમ વપરાય સર્જન શક્તિ. ૧૬૭ ઈસેન્સ ઑફ ધી વર્લ્ડ (જગતનું નિષ્કર્ષ) ૧૫૬ ‘વ્યવસ્થિત', પ્રયોજન કે વિસર્જન ? ૧૬૮ સમકિતી માટે સર્જન-વિસર્જન! ૧૫૮ પ્રશ્નો મિશ્રચેતનનાં, જવાબો જડનાં ! ૧૬૯ નિર્જરા એ અંતિમ સ્વરૂપ વિસર્જનનું ! ૧૬૦ એમાં મૂળતત્ત્વ કર્યું ?
૧૭૦ ત્રિદેવ નહિ, પણ ત્રણ રૂપક ! ૧૬૧ ન પહોંચાડે આત્મા લગી ‘વ્યવસ્થિત’ ૧૭ર વાણીનું સર્જન વૈજ્ઞાનિક ઢબે..... ૧૬૨ પ્રકૃતિ પર નથી ઇશ્વરની ય સત્તા ! ૧૭૪ ટેપરેકોર્ડરનું મિકેનિઝમ ! ૧૬૩ સર્જનની સિસ્ટમ, પાર્લામેન્ટરી... ૧૭૫ મૂળ કારણ ટેપીંગનું !
૧૬૪ ‘વ્યવસ્થિત’ વપરાય સમક્તિીઓથી... ૧૭૬
(૬) આદિ વ્યવસ્થિત'ની! છ દ્રવ્યોથી પર ‘વ્યવસ્થિત' ! ૧૭૮ જગત ચાલે સ્વભાવથી જ ! માત્ર ‘શુદ્ધ ચેતન’, ‘વ્યવસ્થિત’ધી પર.... ૧૮૧ જગ ચાલે કોના સ્વભાવથી ? જગતે જાણ્યો તે છે મિકેનિકલ આત્મા ! ૧૮૨ સાયન્સ પ્રકૃતિની ઉત્પત્તિનું ! એ ચેતન નહીં, પણ પાવર ચેતન ! ૧૮૩ ન ફરે ઇફેક્ટિવ પ્રકૃતિ ! ૧૯૬ સંજોગોના દબાણથી ઉપાધિભાવ ! ૧૮૪ નથી પુદ્ગલ, સ્વસ્વભાવની બહાર ! ૧૯૮ આત્માનો વિરુદ્ધ ભાવ નહીં,
દાદા સાનિધ્યમાં વર્તે સમાધિ ! ૧૯૮ પણ વિશેષ ભાવ ! ૧૮૫ નું વર્ણન થાય ‘વ્યવસ્થિત'નું. ૧૯૯ સ્વભાવ એ પુરુષ ને ભ્રાંતિ એ પ્રકૃતિ ! ૧૮૮ તત્ત્વજ્ઞાન સાંભળનારા, વિભાવમાં કર્તા ને સ્વભાવમાં અકર્તા ! ૧૮ સમજનારા ને મેળવનારા કેટલા ? ૨૦૭
(૭) આત્મા-વ્યવહારથી કર્તા-નૈમિત્તિક કર્તા અજ્ઞાનથી કર્તા કર્મનો, જ્ઞાનથી અકર્તા ૨૦૮ જ્ઞાની સમજાવે પુદ્ગલની કરામત ! ૨૨૬ ચોપડવાની, ગયા પી !
ર૦૯ નૈમિત્તિક કર્તામાં કોણ કોણ ? ૨૨૭
આટલી જ આંટીએ બંધાયા ભગવાન ! ૨૧૧ નથી કોઈ કર્તા, આત્મા, વ્યવહારથી કર્તા.... ૨૧૨ ને નથી થયું કર્યા વગર જગત ! ૨૩૦ આત્મા સ્વભાવકર્મનો કર્તા ૨૧૪ નથી ગુનેગાર નૈમિત્તિક કર્તા ! નથી આત્મા પ્રેરક કોઈનો ! ૨૧૫ કઈ રીતે પ્રકૃતિનું કર્તુત્વ ! ૨૩૨ કયું પુદ્ગલ ક્રિયાવંત ?
૨૧૬ નોખું અસ્તિત્વ, પુરુષનું-પ્રકૃતિનું ! ૨૩૩ જ્ઞાન-દર્શન ક્રિયાનો કર્તા... ૨૧૭ પ્રકૃતિ કોના આધારે ?
૨૩૪ કેવી કરામત સંયોગી પરમાણુઓની !!! ૨૧૯ ‘જ્ઞાન’, સ્વભાવમાં, વિભાવમાં ! પ્રેરક છે પાવર ચેતન ! ૨૨૦ કોણ કર્તા પ્રકૃતિનો ?
૨૩૫ આત્મા નિશ્ચયથી અકર્તા :
સ્વરૂપ જ્ઞાન પછી ચાર્જ બંધ !! ૨૩૫ પુદ્ગલ વ્યવહારથી અકર્તા ! ૨૨૧ પ્રતિષ્ઠા કરી થયો પ્રતિષ્ઠિત આત્મા ! ૨૩૬, વ્યવસ્થિત એટલે જ પુદ્ગલ કર્તા ! ૨૨૨ વીતરાગોની આગવી શોધ ! ૨૩૭ વ્યવસ્થિતની પ્રેરણાથી પુદ્ગલ કર્તા ! ૨૨૩
(૮) ક્રમબદ્ધ પર્યાય વસ્તુના પર્યાયો ક્રમબદ્ધપણે ! ૨૩૬ એ ય છે ક્રમબદ્ધ પર્યાય ! ૨૫૪ વ્યવસ્થિત અને ક્રમબદ્ધ પર્યાય ! ર૪૦ પરદ્રવ્યને જોતાં જ સમકિત ! ૨૫૫ ન ભરોસો અહંકારીનો !
૨૪૧ દ્રવ્ય જ્ઞાન વિના, ન મળે દ્રવ્ય દ્રષ્ટિ ! ૨૫૫ | જ્ઞાયક થયા પછી જ ક્રમબદ્ધ પર્યાય ! ર૪ર સમકિતીનાં લક્ષણો ખપે પછી ! ૨૫૭
છે ખુલ્લો પુરુષાર્થ એમાં ! ૨૪૩ અવિનાભાવિ પાંચ સમવાય કારણો ! ૨૫૮ નથી સહેલું આત્મરૂપ થવું ! ૨૪૩ ફેર છે એમાં ને વ્યવસ્થિતમાં ! ર૬૦ એનો હેતુ શો ?
૨૪પ ન બોલાય, એવું નોધારું ! ૨૬૩ ગુણો સહવર્તી ને પર્યાય ક્રમવર્તી ! ૨૪૭ ન હોય એવું પૂર્વનિશ્ચિત ! ૨૬૫ ભગવાન મહાવીરની વાણી પૂર્વ પ્રયોજીત! ૨૪૭ ગૃહિત મિથ્યાત્વે અટકાવ્યું નૈસર્ગિક ! ૨૬૬ ન દેખાય અંધારું પ્રકાશને કદિ ! ૨૫૦ આપનું એ શું ક્રમબદ્ધ પર્યાય ગણાય ? ૨૬૭ ભૂત, ભવિષ્ય જાણે તે કાળ વર્તમાન જ ! ૨૫૧ નથી એકાંતે કશું !
૨૬૯ દેખાય બધું જ કેવળજ્ઞાન આધારે ! ર૫ર
(૯) પાંચ સમવાય કારણો - નિયતિ... નિયતિ, વ્યવસ્થિતનો અન્ય પર્યાય ? ૨૭૦ ગોશાલકનો નિયતિવાદ ! ૩૦૩ એક સરખી પ્રવહે એ નિયતિ ! ૨૭ર નથી આધાર કોઈ એક પર.... ૩૦૮ નિયતિ નથી પુરુષાર્થ !
૨૭પ સમજૂતિ, સમવાય કારણોની ! બન્ને વચ્ચે ડિમાર્કેશન !
૨૭૭ અહંકાર ઊતારી પાડે, નિયતિ-ટ્રેકમાંથી! ૩૧૨.
૧૯૫
૩૧૦
46