________________
//////////
///////////
|||||||||||||| |||||||||||||||||||
વાસ્તવિકતા વર્ણવે, આપ્તવાણી !
IIIIII
આપ્તવાણીમાં જગતની બધી વાસ્તવિકતાઓ અમે ખુલ્લી કરી છે. આ લોકો માની બેઠાં છે કે ‘ઉપર ભગવાન છે ! ને ભગવાન બધું કરે છે !!' આ બધી અણસમજણ છે. આ લોકોનાં મનમાંથી ખોટી માન્યતાઓ બધી કાઢવા માટે અમે આપ્તવાણીમાં બધા જ ચોખા ફોડ પાડી દીધા છે. કે કયા આધારે જગત ચાલે છે ? કોણ કરે છે ?' તેટલા માટે આ આપ્તવાણી છે. એ બધી અણસમજણો કાઢી નાખો અને પછી ચોખ્ખું કહ્યું છે કે ‘જેને મોક્ષ જોઈતો હોય તો આવજો અમારી પાસે.’ બાકી મોક્ષ કંઈ પુસ્તકમાં અપાય નહીં !!
- દાદાશ્રી
||||
////////////|||| ||||||||||||
શ્રેણી ૧૧
(પૂર્વાર્ધ)
આત્મવિજ્ઞાની ‘એ. એમ. પટેલ.’ ની મહીં પ્રગટ થયેલા
દાદા ભગવાનના
- અસીમ જય જયકાર હો
આપ્તવાણી શ્રેણી-૧૧ (પૂર્વાર્ધ) કર્તા-‘વ્યવસ્થિત’ શક્તિ