________________
मायतत्वाधिकार अ.१ ज्ञानप्रकाश दीपार्णव ४ सतिभा या भुमनु १२ - . .
कन्या-तुला-वृश्चिकेके न गृहं पूर्वसन्मुखम् । धने च मकरे कुम्भे न कुर्याद् दक्षिणोन्मुखम् ॥ ८ ॥ मीने मेषे वृषे चैव न कुर्यात्पश्चिमोन्मुखम् ।
मिथुने कर्कटे सिंहे न कुर्यादुत्तरोन्मुखम् ॥९॥ જ્યારે કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિને સૂર્ય હોય ત્યારે પૂર્વ દિશા સન્મુખના દ્વારવાળું ઘર ન કરવું. ધન, મકર અને કુંભ રાશિના સૂર્ય હોય ત્યારે દક્ષિણ દિશાના મુખવાળું ઘર ન કરવું. મીન, મેષ અને વૃષભ રાશિના સૂર્ય હોય ત્યારે પશ્ચિમના દ્વારવાળું ઘર ન કરવું. મિથુન, કર્ક અને સિંહ રાશિના સૂર્ય હોય ત્યારે ઉત્તર દિશાના દ્વારવાળા ઘરને આરંભ કરે
स हिवा--
सिंहे चैव तथा कुंभे वृश्चिके वृषभे रवौं । नैव दोषो भवेत्तत्र कुर्याचातुर्दिशं मुखम् ॥ १० ॥
शुभाशुभ-गृहाणां च प्रासादानां विशेषतः ॥ . શુભ તેમજ અશુભ ઘરેને માટે અને વિશેષ કરીને પ્રસાદને માટે એવો નિયમ છે કે, સિંહ, કુંભ, વૃશ્ચિક અને વૃષભ રાશિના સૂર્ય હોય ત્યારે , ચારે દિશામાંની કેઈ પણ દિશાના દ્વારવાળા ભવનને આરંભ કરી શકાય છે. ૧૦ याय भवानी रीत (५ )
आयमुझं व्ययं तारामंशकं च क्रमेण तु ॥ ११॥ . धाम्नश्च दीर्घतो व्यासं गुणयेच्चाष्टभाजिते । ध्वजादीनां शेषमायो लभ्यते नात्र संशयः ॥ १२ ॥ ध्वजो धूमस्तथा सिंहः श्वानो दृषखरौ गजः । ध्वांक्षश्चैव समं दृष्ट्वा पाच्यादिषु प्रदक्षिणाः ॥ १३ ॥
अन्योन्याभिमुखास्ते च कर्मच्छन्दानुसारतः । 1 सिंह चाथ वृष च वृश्चिकघटौ याते हित सर्वतः ॥
રાજવલભ-અધ્યાય ૧, લેક