________________
૪૩૮
શાખા રજીસ-વત્તાઈ
પાણી અiN
વશ ભુજાયુક્ત પદ્માવતીદેવી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પાદ સેવિકા પદ્માવતીદેવી મનુષ્યની ભાવના ભય હરનારી છે. જમણી તરફ દક્ષિણે નાગદેવ ભવ જલનું તારણ કરનાર અને ભયરહિત કરનાર છે. ડાબી તરફ ગણ રક્ષા કરનારા અને દત્ય દાનવને બય નાશ કરનારા છે. હસ પર બેઠેલ કુકુટ પાણિવાહ ગમન દુર્ધટ ત્રણ લોકોને મોહિત કરનારી દેવી છે તેણે વીશ હાથમાં જુદા જુદા આયુધે ધારણ કરેલા છે. જમણા હાથમાં વજી અને ડાબા હાથમાં અંકુશ શોભી રહ્યા છે. કમલ ચક્ર છત્ર ડમરૂ ડાબા હાથમાં શોભે છે. ઢાલ ખપ્પર ખડગ ધનુષ (કોસ) બહુ મુશલ હળ અને શત્રુનું ભરતક તરવાર અગ્નિજવાલા મુંડમાલા વરદ આકાશમાં તારા મંડળ જેવા વિશાળ જમણ હાથમાં ત્રિશૂલ શોભી રહ્યું છે. ફરશે નાગ મુદગર અને દંડ પ્રચંડ એવા જમણા હાથમાં ધારણ ફરતા કરેલા છે. નાગપાશ મોટે પાયાણ જનની દુષ્ટતાને નાશ કરવા સારૂ એ આયુધે ધારણ કરેલા છે એવી દેવીના પૂજનથી કામની ઇચ્છાવાળાના મનનું અભિષ્ટ ફળ મળે છે સેળે