________________
ज्ञानप्रकाशदीपार्णवे
उत्तरार्धः जैन दश दिक्पाल-नवग्रह-प्रतिहारादि-देवदेवी स्वरूप
શિલિતો થાયઃ II ૨૪ || दश दिक्पालादिस्वरूपा
गजारूढः सहस्राक्षः इन्द्रो वै पूर्व स्मिन् स्थितः।
वरवनांशकुंडी करेषत्ते च स्वर्णमाः ॥१॥ પૂર્વદિશાના અધિપતિ હજાર આંખેવાળા ઇદ્ર ઐરાવત હાથી પર બેઠેલા છે તેના ચાર હાથમાં વરદ, વજ, અંકુશ અને કુંડી (કમંડળ) ધારણ કરેલા એવા સોનાવણુંના તે દિગ્યાલ જાણવા. વિન –
જાનિ કેવા કુશનઃ |
ર રિહંતી મુળા મુંદડું | ૨ // અગ્નિકેશુના જવાળા જેવા વર્ણના અનિદેવ ઘેટાની સવારીવાળા છે. તેના ચાર હાથમાં વરદ મુદ્રા, શક્તિ, કમળ અને કમંડળ ધારણ કરેલા છે. ચમ –
यमश्च महिषारूढः कृष्णांगो दक्षिणाधीशः ।
लेखिनों पुस्तक धत्ते कुक्कुट दंडमेव च ॥ ३ ॥ ૧. જૈન દર્શનના પ્રાસા થાપત્યનાં ઘણા ચળે દિપાલ અને નવગ્રહદિ સ્વરૂપે ચાર હાથના જોવામાં આવે છે પરંતુ જનના અન્ય ગ્રંથમાં મંત્રવિધિમાં એક હાથમાં એકેક આયુધ તુતિરૂપે આપેલા છે. તે સ્થાપત્ય નિદર્શન રૂપે નથી પરંતુ નિવકલિકા અને આચાર દિનકર આદિ જૈન ગ્રંથમાં આયુધ વદિ ભિન્ન ભિન્ન મત જોવામાં આવે છે. નિર્વાણ કલિકામાં બે હાથના આયુધ દર્શાવેલ છે, જે સ્તુતિ રૂપે આપેલ છે. શિ૯૫ના જુના ગ્રંથમાં જેનર્જનના વક્ષયક્ષિણી, વિદ્યાદેવીએ દિપલ નવગ્રહ પ્રતિહારાદિના આયુધ વર્ણવાયનાદિ સ્થાપત્યની દષ્ટિએ ય આપેલા છે. જો કે સામાન્ય મતભેદ આયુધાદિભાં કશેક છે. ગમે તે એક મંચાધારે મૂર્તિ નિર્માણ કરવી.