________________
અર-૨૨-નિરિક્ષણ
393
દૌલા-છત્રવૃત્ત ચોરાશી આગળ વિસ્તારમાં અને એકાવન ભાગ ઉંચાઈમાં કરવો. પરંતુ તે પર વિશેષમાં મધ્યગર્ભે ઘંટાકળશ સર્વલક્ષણવાળા કરવા. (તે એકાવન ભાગ ઉપર જાણવા) પાશ્વ-સુપાર્શ્વનાથજીને સર્પ તથા સર્વ પ્રભુજીને પાછળ ભામંડળની આકૃતિ કરવી. તેની ડાબી જમણી તરફ ચામરેન્દ્રના મધ્યગર્ભ ઉપર રૂપયુક્ત તિલક ચૌદ આગળ પહેલા અને સોળ આગળ ઉંચાઈમાં કરવા. (તેના ઉદયમાં મધ્યમાં એકેક રૂપ કરવું.) તેના પર છાજલી કહી છે. તેના પર ઉદગમ ઘંટાકળશથી શોભતું કરવું. તેની નીચે વીણધરના રૂપની બે બાજુ નાસિકાઓમાં બળે ખંભિકાઓ કરવી. તે પર ડાબી જમણી તરફ મયૂર કરવા. બહારના ભાગમાં મુખ ફાડતા મકર કરવા. ગાંધર્વ અને રત્નમુકુટધારીના રૂપે કરવાં. વિણા વાંસળી બજાવનારાના સ્વરૂપે દેવ-તિલકના મધ્યમાં, ગવાક્ષમાં કરવા.
वसंतराजो मालाधरस्तिलक वामदक्षिणे ।। ३३ ।। अनुगो पारिजातश्च दशांगुलप्रमाणतः । भूलोको भुवोकेशो चाग्रे छत्रं द्वितीयकम् ॥ ३४ ।।
R
૪.
પરિકર વિસ્તાર
પરિકર ઉદય માદી વિસ્તાર છત્રવટને વિસ્તાર
મધ્યગર્ભે
બાજુમાંથી ઉથ ૬ ગધ દેવી ૧૦ ગઈ છત્ર ૨૮ ગાદી
૨૮ ગાદી (મધ્યથી) ૨ કમળ નાળ T૭• પ્રતિમા પા વાહિકા ૧૦ ગજ ૧૦ માલાધર
૩ માથે અંતર ૫૧ છત્રવૃત્ત (છત્રવટ) ૧ર સિંહ ૧૪ તિલક વિસ્તાર ૧૦ છત્ર ઉદય ૧૩૦ ૧૪ યક્ષ-યક્ષિણ ૬ મકરમુખ
૯ શંખપાલ ૫ હંસ પંક્તિ ૫ અશાકપત્ર
૧૩૦ ગાદી સિંહાસન
વાય ધરા ઉદય વિસ્તાર
ઉદય
વિસ્તાર ૪ ભાગ કણી ૬ ગર્ભથી દેવી ૮ ભામ પાવટી ૨ ભાગ થાંભલી ૨ ભાગ છાજલી ૧૦ ગજ
૧૨ ભાગ રૂપ, ૧૨ ભાગ ભજસિંહાદિ રૂપ ૧૨ સિંહ
| ૧૨ તેરણાદ . (ચામરેજ કે કાઉસગ્ગ) ૧૦ ભાગ કણપીઠ ૧૪ યક્ષ-યક્ષિણ
૨ ભાગ થાંભલી
૬ ભાગ બાજુના નાકમાં ४२४२८४
વિરાલિકા, ગજ, સિંહ ને કળશ ચામરગાળા દેવ