________________
૩૭૨
શાનrrદીurs-strઈ
પત્ર પંકિત, મધ્યમાં ઉપરાઉપર ત્રણ છત્ર અને અશોક પત્રાદિને કમળદંડથી શોભતું કરવું. પ્રભુને પાછલે ભાગ મસ્તક પર ફણાથી શોભત કરે. તે સુપાર્શ્વનાથજીને ત્રણ કે પાંચ ફિણ અને પાર્શ્વનાથજીને સાત કે નવ ફણાવાળા સર્પની આકૃતિ કરવી. તેનાથી ઓછી જેણે ન કરવી. પાર્શ્વનાથજીને અધિક ફેણ થાય તે દોષ નથી. ત્રણ ત્રેમાં નીચલા આગળ પડતા છત્ર અને પ્રભુના નાકને અગ્ર ભાગ સમસૂત્રમાં (અવલબે) રાખવા તે ઉત્તમ જાણવું. નાક અને કપાળના મધ્ય ભાગમાં આડી રેખાથી કપલ વેધ જાણવા.
चतुरशीत्यंगुलं दीर्घ मुदयकपंचाशदंगुलम् । घंटास्तस्यो कर्तव्या सर्व लक्षणसंयुता ॥ २९ ।।
भामडलं ततो मध्ये तिलकं वामदक्षिणे । चतुर्दशांगुलं प्रोक्तं तिलकं विस्तृतं भवेत् ॥ ३० ॥ उदये षोडशं मोक्त तिलके तत्र रूपकम् । उपरे छाद्यकी क्षेया घंटाकलशभूषिता ॥ ३१ ॥ नासिके स्त भिकाद्वौ च मयूरं वामदक्षिणे । बाह्ये मकराणां मुखाः गांधर्वा रत्नशेखराः ॥ ३२ ॥ for વંશપરા જોવા અને ર તા:
वसंतराजो मालाधरस्तिलकवामदक्षिणे ॥ ३३ ॥ ૮ અન્ય શિલ્પષ્યમાં છત્ર તિલક કહેલ છે,
સરકાર દ્વારા મેમત ૨y षड्भाग मुखभद्रं व निर्गमे सार्धमेव च मूलनासिकश्चतुर्भाग द्वावुभयोश्च वै ।
तस्य बाझे प्रकर्तव्य साई भाई व निर्गमम् ।। ચામરેજના ગર્ભે વીણાવંશધરની કાલનાના ભેદ હવે સાંભળોઃ-છ ભાગનું મુખભદ્ર પહેલું કરવું ને દેઢ ભાગ નીકળતું રાખવું. તેની બંને બાજુમાં બબ્બે થાંભલી સાથે મૂળનાસિક ચાર ભાગની કરવી. તે એકથી બીજી બહાર દેઢ દેઢ આંગળની રાખવી. (કુલ ૧૪ ભાગ વિસ્તારમાં જાણવું) આ સર્વ ભાગનું લોક ૩૦-૩૧ માં તિલકના નામથી વિવરણ કરેલ છે. તેના મધ્યમાં વીણુવંશધર કે નાની જિનપ્રતિમાં કરવાનું કહ્યું છે.