________________
૩૭૪
मानप्रकाशदीपार्णव-उत्तरार्ध
तृतीय लिंगमाकारम् ग्रहा देवाश्चतुर्थकम् । दोला कनकद च छत्रवृत्तं विशांगुलम् ॥३५ ।।
झल्लरी मणिमौक्तिकस्योधर्व कलशशोभितम् । વશીધરના તિલકથી ડાબી જમણી તરફ (પ્રભુના મુખ પાસે) વસંતરાજ એવા માલાધરનાં સ્વરૂપે તેના અનુચર રૂપે પારિજાતાદિ વેલત્રો સાથે કરવા, તે દશ આગળ વિસ્તાર પ્રમાણમાં કરવા. પ્રભુ પરનું છત્ર બ્રહ્માંડના ભૂલકનું પ્રથમ છત્ર, તેની ઉપર ભૂલેકેશનું બીજું છત્ર કરવું. ત્રીજું લિંગાકાર છત્ર અને શું છત્ર ગૃહદેવરૂપ જાણવું. સુવર્ણદંડ ઉપરના છત્રની ગોળાઈ વીશ આંગળ વિસ્તારમાં રાખવી. છત્રની નીચલી (ચાર ભાગની) ઝાલર મણિમેતીમય જેવી કરવી. ઉપર દેદીપ્યમાન એ કળશ કરે. (છત્રવટાની ગલતાકાર ઢંકધારાની ઉંચાઈ દસ આગળની કહી છે.)
તિલક ઉદય (ચામરેન્દ્ર પર વંશીધર)
વિસ્તાર ૨ બામ દાસો
૪ ભાણ ખંભિકા-નાસક ૧૨ ભાગ રૂંભિકા, તેરણ અને મધ્યમાં | ૬ ભાગ વંશાધર કે જિન પ્રતિમા સવરૂપ વંશીધરનું કે જિન પ્રતિમાનું સ્વરૂપ
૪ ભાગ તંભકા-નાસક ૨ ભાગ જલી ૬ બાગ દેઢીયા ૬ ભાગ ઘંટાકૂટ.
છત્રત
વિસ્તાર ૨ દાસે
( ૧૦ ગાધ છત્ર ૧૨ સ્તંભિક તરણું ને વંશાધર કે મત છે ર લ નાલ ૨ છાજલી
૧૦ ભાલાધર (વસંતરાજ) ૬ દેઢીયે
૪ ખંભિકા-નાસિક ૨૨ છત્રવૃત્તના તળ બરાબર દેઢીયાને મથાળે છે ૬ વીણાવંશધર કે મૂર્તિ ૧૦ છત્રવટે-ઉદય
૪ સ્તંજિકા–નાસિક ૯ શંખપલાદિ ગોર્વે પલ્લી રયિકા ૬ મકર મુખ ૫ હંસપતિ બીજી રથિકા ૫ અશોક પત્રની ત્રીજી રથિક પર કુલ છાત્રવૃત્ત ઉદય
! ૮૪ ભાગ વિસ્તાર