________________
અદાચ-ર૦-નિવાસ સ્ત્રફળ
૩૩૫
निर्गम तत्ममाणेन नदिकोणि द्विभागिका । केसरी सर्वतोभद्र रथे कर्णे च दापयेत् ॥६३।। तदूधचे तिलक ज्ञेयं सर्व शोभान्वितं कृतम् । नदिका कणिकायां च शृंगाचे शृंगमुत्तमम् ६४ भद्रे चारश्चत्वारि चाष्टी प्रत्यांगानि च । धर्मदो नाम विख्यातः पुरे धर्म विवर्धनः ६५
5.
.
*
.
1
इति धर्म नाथ जिनबल्लभः धर्म दप्रासादः २२
तलभाग २८ शृंग २२५
5
- -
:
-
-
૧૫ ધર્મનાથ વલલભ ધર્મદ પ્રાસાદ ૨૫ વિભક્તિ ૧૨ તલભાગ ૨૮ શંગ ૨૨૫
- ૪
-
--
ܚܚܬܵܐ
,
જ
N
છે
2.-
સમરસ ક્ષેત્રના ૨૮ ભાગ કરવા. તેમાં રેખા, પઢશે અને ભદ્રાઈ એ ત્રણે ચચ્ચાર ભાગના કરવા. નદી અને કેણી એકેક ભાગની કરવી. સર્વ અંગે અમદલ (નીકાળે) કરવા. રેખા અને પહેરા ઉપર પ કેસરી ૫ સર્વાભ એ બે કર્મ ચડાવવા. તેની ઉપર એક તિલક ચડાવવું. નંદી અને કેણી ઉપર ઉપરાઉપર બે શગ ચડાવવા. પ્રત્યેક ભદ્રની ઉપર ચાર ઉરુશંગ ચડાવવા. આઠ ચોથ ગરાશિયા=પ્રત્યાંગ ચડાવવા. આવા પ્રકારનો ધર્મને દેવાવાળા અને નગરમાં ધર્મને વધારનારો એ ધર્મનાથ જિનવલ્લભ ધર્મદ પ્રાસાદ જાણો.
ܚ
'વિકરાળ ૨૮
નાવવામાં ધર્મ ના રી
પર
ઇતિશ્રી ધર્મનાથ જિનવલ્લભ ધર્મદ
પ્રાસાદ ૨૫ તલભાગ ૨૮ શું ૨૨૫
२६ धर्मवृक्षपासादः तद्रूपे तत्पमाणे च कर्तव्यः सर्वकामदः। रथोचे च कृते शृगे धर्मवृक्षोऽयं नामतः ॥६६॥
इति धर्म वृक्षप्रासादः २६ सलभाग २८