________________
૩૩૪
ज्ञानप्रकाश दीपार्णव-उत्सरार्ध
CENTREEZZAR
૧૪ અનંત જિનવલભ અનંતપ્રાસાદ ૨૩ તલભાગ ર૦ ઈંગ ૪૫૩ વિભક્તિ ૧૧
--TIP
विभक्ति ११ अनंतजिनपासादः २३ चतुरस्त्रीकृते क्षेत्रे विंशतिपदभाजिते । त्रीणि त्रीणि ततस्त्रीणि नंदीपदेति भद्रके ॥५८॥ निर्गम पदमानेन त्रिषु स्थानेषु भद्रके । कणे कर्म त्रय कार्य रथावे तत्समं भवेत् ॥५९।। भद्रे चैवारश्चत्वारि नादिकायां क्रमद्वयम् । अनंत जिनमासादोधनपुण्य श्रिय लभेत् ॥६०॥ इति अनंत जिनप्रासादः २३ तलभाग २० शृग ४५३
સમરસ ક્ષેત્રના વીશ ભાગ કરવા. તેમાં રેબા, પઢરે અને ભદ્રાઈ એ ત્રણે ત્રણ ત્રણ ભાગના કરવા. ભદ્ર નંદી એક ભાગની કરવી. ત્રણે અંગને નીકાળે એકેક ભાગને કરે. રેખા અને પઢરા ઉપર ત્રણ ત્રણ કર્મ ચડાવવા. ભદ્રની ઉપર ચચ્ચાર ઉરુશૃંગ નંદી ઉપર બે કમે (५ सरी, सतोम) Ani मा ४tરન અનતજિનપ્રાસાદ ધનધાન્ય અને પુણ્ય રૂપી લક્ષમીને આપનારે જાણ. ઇતિશ્રી અનંતજિનવલભપ્રાસાદ ૨૩ તલભાગ
२० । ४५३
२४ सुरेन्द्रप्रासादः अनंतस्य संस्थाने रथाचे तिलक न्यसेत् । सुरेन्द्रो नाम विज्ञेयः सर्व देवेषु वल्लभः ॥६१॥
इति सुरेन्द्रप्राप्तादः २४ અનંત પ્રાસાદના પઢા ઉપર એક તિલક ચડાવવાથી તે સર્વદેવોમાં પ્રિય એવે સુરેન્દ્રપ્રસાદ
शिEिHAR
प्रमशिनवरी शीनल ग्राम
२५३॥
MM
alie
विभक्ति १२ धर्म नाथवल्लभः धर्मदप्रासादः २५
चतुरस्रोकृते क्षेत्रे, चाष्टाविंशति भाजिते । कणे रथे च भद्रार्थे युगभाग विधीयते ॥ १२ ॥