________________
જ્ઞાનપ્રકાર, રોપાવ-૩૧વા
મનુષ્ય પોતાના હાથના આંગળથી એકસેસ્ડ આઠ ગણા ઉંચા હોય છે. એટલે ૧૦૮ ગણુ કહેવાયું છે. મનુષ્યનુ' મુખ ખર આંગળ ઉંચુ હોય છે. અને મનુષ્યની ઉંચાઈ નવ સુખ જેટલી હોય છે. તેથી ૧૨×૧૦૮ આંગળ તે આત્માંશુલ.
આ ઉપરથી કાળની ભિન્નતાને લઈને આત્માંગુલની ભિન્નતા ઓછાવત્તી થાય છે, પરંતુ પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિમાં તે જે કાળમાં જે મનુષ્યા હોય તેની ઉંચાઈના અકસ આ ભાગન આત્માંગુલ કહ્યા છે. તે અનિયમિત હોય છે તથા આત્માં ગુલની વ્યાખ્યા સબંધમાં મતભેદ જણાય છે.
(૧) આત્માંશુલ પ્રમાણ:
ભરત ચક્રવર્તીના આત્માંશુલ તે પ્રમાણુગલ કહેવાય છે. ચારસા ઉત્સેધાંગુલના એક રુચિપ્રમાણાગુલ થાય છે. વાવ, કૂવા, તળાવ, નગર, દુર્ગા, મકાના, વો, પાત્રા, આભૂષ્ણેા, શય્યા, શસ્ત્ર વગેરે કૃત્રિમ પદાર્થો આત્માંશુલ વડે મપાય છે; જ્યારે પર્વત, પૃથ્વી ત્યાદિ શાશ્ર્વત પદાર્થો પ્રમાણાંગુલથી મપાય છે. અને જીવેાના શરીરા ઉત્સેધાશુલથા મપાય છે.
-વૃત્તિ-પ્રવચનસારોદ્વાવૃત્તિમાં ઉપરોક્ત પ્રમાણેા છે. સામાન્ય રીતે આઠ આડા જવ પ્રમાણુના એક આંગળ તે ઉત્સેધાંશુલ કહેવાય છે.
૨૪ આંગુલ=૧ હાથ (ગજ); ૪ હાથ-૧ ધનુષ્ય; ૨૦૦૦ ધનુષ્ય=૧ કેશ (ગાઉ); ૪ કાશ-૧ યાન.
(૨) ઉત્સેધાંશુલ પ્રમાણ :~
ઘણા ખારીક અનંતા સૂત્ર પરમાણુએ એક
૮ બાદર વ્યવહાર=૧ પરમાણુ
પ
( ત્રસરે )
- ત્રસરે=૧ રથજી ૮ રથ=1 વાલાય
૮ વાલાય−૧ લાખ ( લક્ષા ) ૮ લિંક્ષા=૧
""
માદર વ્યવહાર પ્રમાણ થાય છે.
૬ ઉત્સેધાંગુલ=૧ પગ (તે પગના મધ્ય ભાગ) તેનું અમથું કરીએ એટલે એ પગ અટક ૧ વત
૨ ગ=૧ વત
૨ વેત=૧ હાથ
૪ હાથ=૧ ધનુષ્ય ૨૦૦૦ ધનુષ્ય=૧ કાશ
૮ જૂ=૧ યવ
૮ યવ-૧ ઉત્સેધાંગુલ
(૩) પ્રમાણાંગુલ :—
ચારસો ઉત્સેધાંગુલે ૧ પ્રમાણાંગુલ થાય. એવા પ્રમાણાંગુલે ઋષભદેવ-ભરત ચક્રવર્તીના શરીર ૧૨૦ આંશુલ ઉંચા હતા. ૧૨૦ આંગળને ચારસા ગુણા કરીએ તા અતાર્લીશ હજાર આંગુલ થાય. અહીં (૯૬) છન્તુ આંગળે અક ધનુષ્ય થાય
: