________________
ज्ञानप्रकाश दीपान-उत्तरार्ध
છે. અડતાલીશ હજારને (૯૬) છન્નુએ ભાગીએ ત્યારે પાંચસો ધનુષ્ય દેહમાન થાય. આ ઉત્સેધાંગુલને બમણા કરીએ ત્યારે મહાવીર પ્રભુને એક આત્માંશુલ થાય. એવા (૮૪) ચેારાશી આત્માંગુલનુ મહાવીર શરીર હતુ. તેના બમણા કરાએ એટલ એકએ અડસઠ અચલ થાય. એક હાથના ચાવંશ આગળ થાય છે માટે એકસો અડસડને ચાવીશે ભાગ દેતાં સાત હાથ આવે. તે મહાવીર પ્રભુનું શરીર પ્રમાણ જાણવું.
(૧) આત્માંશુલે ધવલગૃહ, ભૂમિગૃહ, કૃપાદિ જળાશ્રય મપાય છે.
(૨) ઉત્સેધાંગુલે દેવતા, નારકી પ્રમુખના શરીર મષાય છે.
(૩) પ્રમાણાંગુલે પર્વત, પૃથ્વી, સાત નારકીની પૃથ્વી, સાધર્માદિક દેવàાક, નારકી ભુવનપતિના ભવન અને દ્વીપ, સમુદ્ર એ સર્વ મપાય છે.
इति आंगुलविचार