________________
Re
ज्ञानप्रकाश दीवार्णव
શરીરમુદ્રાઓ હુ કહી છે. વળી તેના વર્ગ પાડીને આગળ કહે છે કે એક હસ્તની ૨૪; બે હસ્તથી થતી મુદ્રા તેર અને નૃત્ય હસ્તમુદ્રાએ ૨૧ છે.
મુદ્રા
જેના પ્રત્યેકના નામ પણ આપ્યાં છે.
હસ્તપાદ મુખાદિની સ્થિતિ, ગતિ અને આકૃતિ વડે ભાવ અભિવ્યક્ત થાય છે. શિવની ચેાગમૂર્તિએ સિવાયની અન્ય બ્રાહ્મણ પ્રતિમા લક્ષણુમાં મુદ્રા બહુ અપ છે. ઔધ પ્રતિમામાં મુદ્રાએને વિપુલ પ્રયાગ થયા છે.
યુાશે.
PY HTT
YABR
GADAD.જી.
CONNIILALA. STUF
CHAN ETORA
#
TUAL }; ABHAY.
SUCHI
WYAKHYAT 10DBA
अमेय
KATYAYALAL कव्यचलंबी मु PRABHASHANKERS
હાથ અને આંગળાની સ્થિતિ દર્શાવવાની શૈલી ઉત્તર ભારતની મૂર્તિમાં દક્ષિણ ભારતની મૂર્તિઓથી જુદી પડે છે. હાથના આંગળાના ચલનમાં હીન્દી શિલ્પીઓએ ખેડાયલી અમેલ ભાષા ઉભી કરી છે. તેઓએ આંતરવૃત્તિને ખાહ્યદર્શનનું સ્વરૂપ આપ્યું છે.
‘વિષ્ણુધર્મોત્તર ’કહે છે કે-ચિત્રકળાને આધાર નૃત્યકળા છે. નૃત્યકળાના પ્રાણ ભાવાભિવ્યક્ત મુદ્રાથી પ્રદર્શિત થાય છે. વરદમુદ્રા, અભયમુદ્રા, જ્ઞાનમુદ્રા, તનીમુદ્રા, સિદ્ધહસ્તમુદ્રા, વિસ્મયમુદ્રા, સૂચિમુદ્રા. વ્યવખિત હસ્તમુદ્રા, દંડ, હસ્ત-મજહસ્તમુદ્રા, પતાકા-ત્રપતાકા આદિ એક હાથથી થતી મુદ્રા અને એ