________________
पूर्ण भद्रादि पचविंशति पंचदेव प्रासाद अ. १९ ज्ञानप्रकाश दीपार्णव २६५ પ લક્ષ્મીકેટર પ્રાસાદ
तद्रूपे तत्प्रमाणेन भद्रे शृंग यदा भवेत् । लक्ष्मीकोटरो विज्ञेयः प्रासादो जिनस्याश्रितः ॥ ४४ ॥
इति लक्ष्मीकोटरः રત્નસંભવ પ્રાસાદના ભદ્ર ઉપર એક શૃંગ વધારવાથી લક્ષ્મીકેટર નામને પ્રાસાદ થાય છે. ૪૪
पंचैते च समाख्याताः प्रासादा जिनवल्लभाः । चतुर्विंशतिजिनेषु कर्तव्याः पूज्यमंडनैः ॥ ४५ ॥
રૂતિ નિદ્રપાલા જિન દેવને વલ્લભ એવા પાંચ પ્રાસાદેનાં લક્ષણે કહ્યા તે ચાવીશે તિર્થંકરદેવના પૂજન માટે સૂત્રધારોએ કરવાં. ૪૫
॥ अथ द्वितीयभेदे जिनेंद्रपंचप्रासादाः ॥ विभक्तितलछेदेषु उर्वमान विशेषतः ।
विशेषपुण्यप्राप्त्यर्थ कोटिः कोटिगुण लभेत् ॥ ४६॥ પ્રાસાદના તલછના વિશેષ વિભાગ અને તે ઉપર શિખરના માનને વિશેષ પ્રકારે કહે છે. જેથી પુણ્યપ્રાપ્તિ વિશેષ થાય છે અને કરોડ કરોડગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. ૪૬ ૧ પદ્મરાગ પ્રાસાદ
कणे नंदीपतिरथौ पूर्ववच्च सुसंस्थितौ । नंदिका भागनिष्कासा द्विभागा पार्श्वक्षोभणा ॥४७॥ भागा नंदी पुनः कार्या पंचाशो भद्रविस्तरः ।
निष्कांशश्चैकभागस्तु कर्तव्यः शुभलक्षणः ॥४८॥ કર્ણ, નંદી અને પ્રતિરથ (પઢ) એ તળછંદમાં પૂર્વવત્ (પહેલા જેટલા) કરવા. રેખા તથા પહેરા વચ્ચેની નંદી એક ભાગ નીકળતી કરવી. અને પઢવાની બાજુમાં બે ભાગની નદી કરવી; એક ભાગની બીજી નદી કરવી. અને પાંચ ભાગનું આખું ભદ્ર પહેાળું કરવું અને એક ભાગ નીકળતું કરવું. એવા શુભ લક્ષણવાળા પ્રાસાદનું તળદ (કુલ વીશાઈ તળનું) જાણવું. (૩+૧+૩+૨+૧+ ૨=૧૦+૧૨ વીશાઈ તલ). ૪–૪૮