________________
२१४ पूर्ण भद्रादि पंचविंशति पंचदेव प्रासाद अ. १९ ज्ञानप्रकाश दीपार्णव
समोच्छ्रितानि शृङ्गाणि कर्तव्यानि च पारगैः । पद्मरागः समाख्यातः प्रासादो जिनवल्लमः ॥ ४०॥
રૂતિ પૂર્વ પ્રાસાદના માનથી અર્ધ ભાગે (એટલે સત્તર ભાગનો) ગભારે રાખો. બાકીના સાડા આઠ ભાગની બને ભીતે કરવી. રેખા અને પઢરા ઉપર ત્રણ ત્રણ શંગ. ભદ્ર ચાર શિંગ અને આઠ પ્રત્યાંગ (કાણી પર) ચડાવવા. બાકી બધી ખુણ (નંદીઓ) પર અનેક રત્નથી ભિત જેવા કૂટ ચડાવવાં. શૃંગો બધા એક સરખા ઉંચાઈમાં શિલ્પના પારગામી શિપીએ કરવા. આવા લક્ષણવાળે પદ્મરાગ પ્રાસાદ જીન તીર્થકરને વલ્લભ એ જાણ. ૩૮-૪૦ ૨ વિશાલાક્ષ પ્રાસાદ––
तद्रूपे तत्ममाणेन कणे यदा भवेत् । विशालाक्षस्तदा नाम प्रासादो रूपशोमितः ॥४१॥
ત્તિ વિશાલ પદ્મરાગ પ્રાસાદની રેખા ઉપર જે એકેક શંગ ચડાવવામાં આવે તે વિશાલાક્ષ નામને ભાયમાન પ્રાસાદ થાય છે. ૪૧ ૩ વિભવ પ્રાસાદ
विशालाक्षस्य संस्थाने कर्णशृंग परित्यजेत् । कोणिकायां प्रदातव्यं विभवो नाम उच्यते ॥ ४२ ॥
। इति विभवः વિશાલાક્ષ પ્રાસાદની રેખા ઉપર જે એકેક ઈંગ એાછાં કરી જે ખુણી (નંદિકાઓ) પર ઈંગ ચડાવે તે વિભવ નામને પ્રાસાદ થાય છે. ૪૨ ૪ રત્નસંભવ પ્રાસાદ- - -
विभवस्तु संस्थाने भद्रे संग च ग्रासयेत् ।। नंदिकायां प्रदातव्यं शंगाणि च चतुर्दिशि ॥ प्रासादः कारयेत् माश! रत्नसंभव उच्यते ॥४३॥
इति रत्नसंभवः વિભવ પ્રાસાદના ભદ્ર ઉપરથી એક ઉરુગ તજીને નાદિકાઓ ઉપર ચારે તરફ ઇંગ ચડાવવાથી રત્નસંભવ નામનો પ્રાસાદ થાય છે. ૪૩