________________
લિગ પચત્ર
बाणलिङ्गाधिकार अ. १४
प्रकाश दीपाव
प्रथमं लिङ्गपरिधि - द्वितीयं पीठविस्तरः | सूत्रं तृतीयं पीठाच लिङ्गोद्भवं वृत्तसूत्रम् ॥ ५५ ॥
स्यात् सूत्रं चतुर्थलिङ्ग मनाला पृथुत्वभावः । भूमेर्लिङ्गशिरोन्तं च वक्रसूत्रे हि पंचमम् ॥ ५६ ॥
લિંગ પ'ચસૂત્રની વિધિ કહે છે. (૧) લિંગની ફરતું ગેાળ સૂત્ર એ પ્રથમ, (૨) તે સૂત્ર પ્રમાણે પીઠિકાના વિસ્તાર--પહેાળાઇ કરવી. (૩) ત્રીજું તે સુત્ર પ્રમાણે જળાધારીથી ગાળાઈમાં ઉંચું લિંગ રાખવું. (૪) ચેાથુ’લિંગ સહિત પરનાળ સુધીનુ' તેટલુંજ સૂત્ર રાખવુ, અને (૫) પાંચમું સૂત્ર જમીનથી લિંગના શિશ ભાગ જેટલું ત્રાંસુ સૂત્ર. આ રીતે લિંગ પૉંચસૂત્ર જાણવું. જો આ પાંચે સૂત્ર ખરાખર મળી રહે તે જ ખરાખર વિધિસર જાણ્યું. ઓછા વસ્તુ ન રાખવુ.
૫૫-૫૬.
લિંગ પ્રવેશ—
लिङ्ग न प्रविशेद् द्वारादाकाशात्प्रविशेद्धित्तम् । उत्तरगोर्ध्वभागे वा प्रवेशो भवति क्वचित् ॥ ५७ ॥ अन्यमार्गे प्रवेशस्तु देशभङ्गादिकं भवेत् । अतः शास्त्रानुसारेण कर्त्तव्यो विबुधैर्जनैः ॥ ५८ ॥
अजयोः खरयोश्चैव दंपत्यो गुरुशिष्ययोः । नंदी शंकरयचैव पूर्वपूण्यं व्ययोहृतः ॥ कूर्मईश्वरस्वरूपाणां स्थापनं कुर्यात् ॥ इति गर्ग संहिता ॥
કરાના ટાળા કે ગદર્ભના ટાળાં વચ્ચે, પુરૂષ અને તેની પત્નિ વચ્ચે, ગુરૂ અને શિષ્યની વચ્ચે, નદી અને શિવની વચ્ચે થઇને ચાલવાયો પૂર્વ ભવના પુણ્ય હાય છે તેથી નદી અને શિવની વચ્ચે ઇશ્વર સ્વરૂપ એવા ધૂમ સ્થાપન કરવા. (તેથી દાષ લાગતા નથી.)
ક્રુ.લિ'ગપ્રવેશ પ્રતિષ્ઠા સમયે દ્વારમાંથી ન કરાવવા. તે બાણુલ ગને માટે શગર તા નાના ટર્તા ગને માટે બરાબર છે. પરંતુ પ્રામાો સાિર પ્રાસાદામાં લિંગ આઠ દશ ફૂટ લાંબા અને અઢી ત્રણ ફૂટ વ્યાસના હોય તેવા ભારે લિગા માટે અપવાદ છે. તેના પ્રવેશ દ્વારમાંથી કરાવવાનું વિધાન પ્રતિષ્ઠા થામાં છે. પણ તે આવા માટા લિંગ માટે જ અપવાદ છે. નિ કે બાલિગા માટે. રેશની વસ્ત્રથી લિંગને બાંધીને ઉપરથી સભાનાને લિંગ ઉતારે છે. બાકી જો અપવાદને રાખવી ડેય તે તિર્લિંગને ગર્ભગૃહમાં બધી અધિષ્ટાન પ્રાણપ્રતિષ્ઠાની વિધિ કરાવવી. આથી કાપ પ્રશ્નજ રહેતા નથી.