________________
बाणलिङ्गाधिकार अ. १४
शानप्रकाश दीपाण'व
ર૧૭
। अगली
• મોટી ગાર
શિવ પ્રનાલ અને ચંદ્રનાથ નિર્માલ્ય પ્રાસાદ કે શિવની જળાધારીની પ્રણાલ=પરનાળ પૂર્વ કે ઉત્તરમાં રાખવી (પૂર્વ પશ્ચિમ મુખને ઉત્તરે અને ઉત્તર દક્ષિણ મુખને પૂર્વે રાખવી). શિવસ્નાન જળ ઉલ્લંઘન ન કરવું. શિવરનાનેદક ગુઢ માથી બહાર કાઢવું; અગર ચંડના મુખથી ગુપ્ત રીતે જમીનમાં જાય તેમ કરવું. હવે ચંડનાથનાં લક્ષણ કહું છું. જગતીની ઉપર પીઠના પિyભાગે કે ત્રીજાભાગે હીન અગર પીઠ (કામદ પીઠ) બરાબર ઉંચા માનને ચંડનાથ કરવો. તે સ્થૂળ શરીરવાળે ભષ્મ કાયાને, મેટા પેટવાળો, બે હાથે શિવરનાનેદક-શિવનિર્માલ્ય પીતો હોય તે કરે. (પીધેલું પાણી–શિવસ્તાદક ચંડના ગુદામાર્ગથી ભૂમિમાં જાય તેવી રચના કરવી.) ૪-૪૩–૪૪. નંદી પ્રમાણ
नंदीश्वरं ततो वक्ष्ये यदुक्तं पूर्वमेव हि । ब्रह्माधात् विष्णुभागान्तं कल्पयेत्तस्य चोच्छ्रयम् ॥ ४५ ॥ पादाधिको भवेज्जेष्ठः कनिष्ठः पादवर्जितः ।। तदुच्छूयं च विभजेद् भागैः पंचभिरेव च ॥ ४६॥ तत्र भागप्रमाणेन सप्तभागायतो भवेत् ।
घंटाचामरघर्घरमालालंकारभूषितम् ॥४७॥ . શિવાજ સજાવાનો વિવંશજોતો gs: (વાસ્તમજ). શા. ૨૮