________________
રારિપ સ. ૨૨ જાનના ફાવે एकविंशे व्यक्ताव्यक्तं व्यक्तं च त्रयोविंशतौ । सप्तत्रिंशे उमारुद्र - दृष्टियुग्मस्वरूपकम् ॥ ८५ ॥
इति श्रीविश्वकर्मणा कृते ज्ञानप्रकाशदीपाणवे वास्तुविद्यायां राजलिङ्गाधिकारे त्रयोदशोऽध्यायः ॥ १३ ॥ દ્વારશાખાની ઉંચાઈના ચેસઠ ભાગ કરવા. એકથી એગણુશ ભાગ સુધીમાં લિંગ (દૃષ્ટિની) જના રાખવી. એકવીશ ભાગે મુખલિંગની દષ્ટિ રાખવી. અને ત્રેવશમા ભાગે વ્યક્ત એટલે શિવમૂર્તિની દષ્ટિ રાખવી. અને ૩૭ સાડત્રીશમા ભાગે ઉમારૂદ્રની યુગ્મ સ્વરૂપ મૂર્તિની દષ્ટિ રાખવી. ઇતિશ્રી વિશ્વકર્મા વિરચિત જ્ઞાનપ્રકાશ દીપાવને વાસ્તુવિદ્યાના (ઘટિતલિંગ) રાજલંગાધિકાર પર શિપ વિશારદ પ્રભાશંકર ઓઘડભાઈ સેમપુરા શિલ્પશાસ્ત્રીએ રચેલી શિ૯૫પ્રભા નામની ભાષાઢીકા સાથના
તેરમે અધ્યાય સમાસ,