________________
grammધિકાર છે. ૨૩ જ્ઞાનાવરા રીપાવે
૧૮૭ નવકાછલિંગપ્રમાણ–
' મયે ત્રિ ર્જન્ચે પત્તશાંકુર
पोडशांगुलिका वृद्धिः षटकरान्त नवैव हि ॥ १० ॥ - દઢ મજબૂત લાકડાનું પ્રથમ લિંગ સેળ આંગળનું જાણવું. તે પછી સોળરાળ આગળની વૃદ્ધિ છ હાથ સુધી કરતાં નવ પ્રકારનાં કાલિંગ પ્રમાણ જાણવું. ૧૦ ગર્ભમાને લિંગમાન–
गर्भ पंचाशके त्र्यंशे ज्येष्ठं लिङ्ग तु मध्यमम् ।
नवांशे पंचभाग स्याद्गर्भाधे कनिष्ठोदयम् ॥ ११ ॥ ગર્ભગૃહના પાંચ ભાગ કરી ત્રણ ભાગની લંબાઈનું લિંગઉદય ચેષ્ઠ માનનું જાણવું. નવ ભાગ કરી પાંચ ભાગની લંબાઈનું લિંગઉદય મધ્ય માનનું જાણવું. અને ગર્ભગૃહના અધ ભાગે લિંગ ઉદયમાં કરવું તે કનિષ્ઠમાન જાણવું. ૧૧ પ્રાસાદમાને લિંગમાન
प्रासादे हि दशांशेन भागाध लिङ्गमेव च ।
लिङ्गमान प्रमाण तु तन्मानो वृषभो भवेत् ।। १२ ॥ ૧. કાઝના લિંગનાં નવ પ્રકારનાં નામ અપરાજિત અને દેવતામુતિ પ્રકરણમાં આપેલાં છે. કાણમાં ઉત્તમ પ્રકારના દસ મજબૂત કાછો શાસ્ત્રોમાં આ પ્રમાણે ગણવેલાં છે. શ્રીપણુ, શિયા, અશોક, શિરીષ, ખદર, (ર) અજુન, ચંદન, લીમડો, રતનચંદન, બીજક, કપુર, દેવદારૂ, પારિજાત, મહુડ, હીંતાલ અને અગરૂનાં કા–તે છિદ્ર વગરના, કઠણ ગાંઠ વગરનાં શા ખાડાળો નહિ પણ મુળ થડના કાકમાંથી ઘટતલિંબ બનાવું. ફિવાળામ:
खदिरश्चंदनरसालौ मधूकः सरलो मतः । વિવારંવ દેવરાહ gિ : || पन्नसार्जुनावशोकः क्षीरिणो रक्तचंदन: ।
स्निग्धधाराश्च ये वृक्षाः पयसान्ये तु मध्यमाः ॥ ૨. રાતતિલકના પંચમ પટલમાં અને સમરાંગણ સૂત્રધારના અ, ૭૦માં તથા અપરાજિત સત્ર ૨૦૨માં તથા કારણાગમમાં મપુરાણ અ. ૨૬ માં આ ગર્ભગૃહના માન પ્રમાણના છે, મધ્યમ, કનિકના પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદ કહીં નવ ભેદ કહે છે,
३. क्षीरार्णव-अ०-प्रासादपंचमांशेन लिगं कुर्यात्प्रयत्नतः । (1) પ્રાસાદ રેખાયે હેય તેના પાંચમા ભાગનું લાંબું લિંગ છ માનનું જાણવું. (૨) પ્રાસાદના દશમા ભાગના અધભાગનું લિંગ ઉન માઈ તે માન સધાર