________________
૧૮૬
જિmfપર છે. શરૂ શાનદાર રવિ અષ્ટલેહ એટલે ધાતુ, તેમાં સોનાનું, ૨ ચાંદીનું, ૩ ત્રાંબાનું, ૪ કાંસાનું, ૫ પિત્તળનું, ૬ કલાઈનું, ૭ સીસાનું અને ૮ લોઢું તે આઠ પ્રકારનાં અષ્ટલેહલિંગ કહ્યાં છે. હું
ધાતુમાં સેનાને શ્રેષ્ઠ માની છે. જસત અને ત્રાંબાના મિશ્રણથી પિત્તળની ધાતુ ઉપન્ન થાય છે. અને ત્રાંબા અને કલઈના મિશ્રણથી કાંસાની ધાતુ ઉપજ થાય છે. શિક્ષા उत्तरार्ध अ०१
सौवर्ण' राजत तानं पैत्तल कांस्यमायसम् ।
ससक त्रायुष चेति लोह बिंब तथाष्टधा ॥ ૧ સોનું, ૨ ચાંદી, ૩ ત્રાંબુ, પિત્તળ, ૪ કાંસું, ૫ સી, ૭ કલઈ અને ૮ લેહ એ આઠ ધાતુ માની છે. સર્વ મિશ્રણ ધાતુને અકલેહ કહેવાય છે. અષ્ટલેહને ઢાળીને ધાતુની પ્રતિમાલિંગ આદિ ભરાય છે. દક્ષિણ સિવાયમાં પંચધાતુમાં ૧ ત્રબુ, ૨ પિત્તળ, ૩ સોનું, ૪ ચાંદી અને ૫ સફેદ સીસું વપરાતું હતું. તેમાં ત્રીજું દશ ભાગ, પિત્તળ અર્થે ભાગ, સફેદ સીસું ..... અને તેનું ચાંદી, ભક્તની શ્રદ્ધા શક્તિ છાનુસાર મેળવતા હતા. જયપુરમાં બેજ ધાતુ વિશેષ કરીને વાપરે છે. પિત્તળ એક મનુ અને ત્રાંબુ શેર-પાંચ સોનું ચાંદી ઈછાનુસાર વાપરી મિશ્રણ કરે છે. અન્ય શિપિ પિતળ મણી, ત્રાંબુ શેર અઢી, ચાંદી શેર અધે, સેનું વાલ અઢી-આ પ્રમાણે પણ મેળવણી કરે છે. પાંચધાતુ તરીકે પાંચ ધાતુ વાપરવી જોઈએ તેમ મનાય છે. ધાતુનાં કામો રાજસ્થાનના સોમપુરા શિલ્પઓ રાજસ્થાનના ઉદયકાળમાં ચૌદમી પંદરમી સોળમી સદીમાં કરતા હતા. ગુજરાતમાં પણ દશથી બારમી સદીમાં ઘણું ઉચ્ચ કેટનું કામ થતું હતું. તેના દાખલાઓ તે કાળની પ્રતિમાઓ પુરી પાડે છે. આબુની કહેવાતી ચૌદસો મણની પ્રતિમા છે સેમપુરા શિપિઓની ભરેલી કહેવાય છે. વર્તમાન કાળમાં સમપુરા શિકિપનું લક્ષ આ તરફ નથી, તે ખેદની વાત છે. આ કામ ગુજરાતમાં બહુ ઓછું થાય છે. પાલીતાણુ-મહુવામાં હાલ તેવું કામ કરનારા છે. શિહિએ જયપુરમાં પબ છે. ધાતુ પ્રતિમા તે વિશેષ કરીને દ્રવિડ દેશમાં ઘણી ભરાતી હતી. તેના પુરાવા તે કાળની મૂર્તિઓ છે ગુતકાળની અતિ સુંદર ધાતુ પ્રતિમાઓ ગુજરાતમાં ખોદકામમાંથી મળે છે. सुभेदागम- सौवर्ण राजतं चैव कांस्यं मारकटं तथा ।
આજ થી જ ગપુ નિ સોનમ " પ્રતિમાને વાસ્તુષ્ય માટે કાચાજી કરે છે...
प्रतिमा सैकती पैष्टी लेख्या लेप्या व मृण्मयी ।
વા વાળ ધતુરના થિજી લેથા થોરા મ ૭૨ . પ્રતિમા રેતીની, લેટની, ચિત્રની, લેપની, માટીની, કાછલી, પાષાણની, ધાતુની અને રનની બને છે તે દ્રો ઉત્તરોત્તર દઢ ઘન મજબુત જાણવા