SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ Tariffit , . શાનારા ટીવ ૧૫ કળશનાં બીજાં બે પ્રમાણ કહે છે. શિખરની રેખાના પાયાની પહોળાઈના પાંચમા ભાગે કળાને વિસ્તાર બુદ્ધિમાન શિલ્પીએ કર. ત્રીજું પ્રમાણુ–ઘંટા. આમલસારાના વિસ્તારના ચોથા ભાગમાં તેને ચા ભાગ ઉમેરતાં જેટલો વિસ્તાર થાય, તેટલો કળશ વિસ્તારમાં રાખવો. એટલે આમલસારાની પહોળાઈથી સવા કરી, ચતુર્થીશ કળશની પહોળાઈ રાખવી. એ રીતે કળશને વિસ્તારનાં પ્રમાણ જાણ તેનાથી દેઢ ઉચે કળશ કરે. ૮૦ કળશવિભાગ विस्तार दशभिर्भाग-रुदयं दशपंच च ॥ ८१ ॥ पदग्रही द्विभागा तु पंचभागमथांडकम् । વ માન જૈન મ mત્રિા | ૮ર कर्णिका भागमेकं तु अत ऊर्च तु पट्टिका । वीजपूर पंचभाग-मुदयं दशपंच च ॥ ८३॥ 1 1 1 1 } '. = ? ? આ છે . આવા - - ક કન DDDDRESS જાળ ! कला मान LL LL મારા કળશ (ઈડા) માન નાગરાદિ પ્રાસાદના આવેલ કળશ પ્રમાણના-પહેળાઈમાં દશ ભાગ અને ઉંચાઈમાં પંદર ભાગ કરવા. તેમાં નીચલી પડઘી બે ભાગની, અંડક પાંચ ભાગને તે પર ગળું એક ભાગ, પવપત્રિકા એક ભાગની, કણી એક ભાગની અને તે ઉપર કરી અને બીજો =ડેડ =ાંચ ભાગને કરવે એ રીતે ઉંચાઇના પંદર ભાગ થયા. ૮૧-૮૨-૮૩
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy