________________
( ૨૦ ) જીન પરિકર, સમવસરણ, અષ્ટાપતીર્થ, નદોશ્વર દ્વાપ, મેરૂપર્વત, ઇત્યાદિ આઠ અધ્યાય આપ્યા છે તેથી ખરેખર આ ગ્રંથ પ્રાસાદ ઉપરના કળશ સમાન છે.
આર્ય સાહિત્યના વિવિધ વિષયક ગ્રંથોનું સર્જન પ્રાયઃ સંસ્કૃત ભાષામાં થયેલું છે. આ ભાષાના જ્ઞાન માટે તેના વ્યાકરણના જ્ઞાનની જરૂર રહે છે. તે જ મૂળ ગ્રંથકારભાવ યથાર્થ સમજી સમજાવી શકાય. એક વિદ્રાને કહ્યું છે કે વ્યાકરણના જ્ઞાનથી પદસિદ્ધિ થાય છે, પદસિદ્ધિથી અર્થનિર્ણય થાય છે, અર્થનિર્ણયથી તત્વજ્ઞાન અને તત્વજ્ઞાનથી મોક્ષ થાય છે. અર્થાત વ્યાકરણનું જ્ઞાન અને મોક્ષ સાધક બને છે. તેથી તે જ્ઞાન આવશ્યક છે. પ્રસ્તુત ગ્રંથમાં શિલ્પની ભાષાનું વ્યાકરણ વારસાગત બનેલ શિપીઓને સહજ સાધ્ય જણાય છે. તેથી આ ગ્રંથને પાઠક વર્ગ ભાવ પર દૃષ્ટિ રાખે એમ ઈચ્છું છું.
શિ૯૫–વિશારદુ સ્થપતિ શ્રી પ્રભાશંકરભાઈ ઓઘડભાઈ જીનમંદિરે, દેરાસર, ઉપાશ્રછે, ધર્મશાળાઓ, જ્ઞાનશાળાઓ આદિ ધાર્મિક સર્જન અંગે લગભગ ૩૭ વર્ષથી એક ધારા અમારા પરિચયમાં આવ્યા છે. તેમના સુપુત્ર શ્રી બળવંતરાય સ્થપતિ પણ છેલ્લા દસેક વર્ષથી અમારા પરિચયમાં રહ્યા છે, તે પણ આત્મહિતના ધ્યેયથી આર્ય સ્થાપત્ય તથા સહધર્મના આદર્શો અપનાવી પ્રગતિ સાધો !
આ ગ્રંથનું સંપાદન તથા પ્રકાશન પરંપરાના સહધર્મની આરાધનાના સાધનરૂપ હાઈ પૂર્ણ આદરપાત્ર વિજ્યવંત બને એવી શુભેચ્છા ! શુભ ભાવતુ. વિ. સં. ૨૦૧૬ શ્રાવણ શુદિ ૮.
પૂજ્ય આચાર્યશ્રીની આજ્ઞાથી -ઉપાધ્યાય દક્ષવિજયગણી.
શ્રી દ્વારકા શારદાપીઠાધીશ્વર શ્રી પ. પૂ. જગદગુરૂશ્રી ૧૦૦૮ શ્રી કરાચાર્ય સ્વામીશ્રી અભિનવ સચ્ચિદાનન્ધતીથજી મહારાજના શુભ આશીર્વાદ- રામોદ ૧૧૧ દાદા ()-વિનાશ-મકર સુવઇ સત્તા વિ. સં. ૨૦૧૬ માલા---કાશિ- -
રિક્વાટિરાન થી કમાવવામાં સોમપુજા શિરિન વારિતો બંધ "दीपाव" नाम सुतरां संश्लाघनीयतामर्हति । शिल्पकला करभूते भारते किल देशेस्मिन् सम्प्रति विमिकारणैनिशल्पस्थापत्य कलाग्रंथा हासमुपगता । शिल्पिनश्च राजाश्रयं विना अन्यान्य कार्यस्तास्समभूवन् इति देशे कलाया अस्यास्सर्वथा ग्लानिनिरभूत् ।
तादशेवसरे प्रसिद्ध ज्योतिर्लिङ्ग श्री सोमनाथ महामन्दिरं अवितरसाधारणं निर्मिमाणेन कुशलशिल्पिना प्रभाशंकर महोदयेन प्राचीनोयं ग्रंथ दीपार्णवस्वनिर्मित गुर्जरानुवादेन समं लोकोएकतिमालक्ष्य प्रकटीक्रियते इति अगद्गुरुचरणानां घेत । सुतराम्प्रसनतामकलयति ।...
श्रीमजगद्गुरुचरणीया शुभा आशिषा लसन्तुतरा यदयं ग्रंथप्रचार प्रचुरमाप्नुयात् । ग्रंथनिबन्धा चैतादृशनैकग्रंथान् प्रकाशयन् चिरंजीयात् भगवतोश्चद्वारकाधीश श्री चन्द्रमौलीश्वरयोनुकम्पयामितया इतिशम् ॥
ज्ञिया-महावरू भट्ट-मंत्री. (ગુજરાતી ભાષાંતર અન્યત્ર આપેલું છે.)