________________
देवता दृष्टिपद स्थापनाधिकार अ. ८ ज्ञानप्रकाश दीपार्णव
पडधिकविंशोत्सेधे मानवचन्द्रमेव च । ब्रह्माविष्णुस्तथा रुद्रः सूर्यस्तु सप्तर्विशतौ ॥६॥ भैरवश्चण्डिका चैव एकोनत्रिंशदशके ।
तध्वे भैरवं कार्य नान्येषां तु कदाचन ॥७॥ શ્રી વિશ્વકર્મા કહે છે કે – દ્વારની ઉંચાઈને (શાખના) બત્રીશ ભાગ કરવા, તેમાં ઉપરના ત્રણ ભાગ છેડી દેવા. નીચેથી આઠમે ભાગે શિવલિંગ, દશમાં અને અગિયારમા ભાગમાં કેઈ દેવની દષ્ટિ કહી નથી. બારમા ભાગે સુતેલા વિષ્ણુ, જળશાયિ શેષનારાયણ, ચૌદમે ભાગે માતૃકાદેવીએ, સાળમા ભાગે યોની;
અઢારમે ભાગે શિવપાર્વતી, લક્ષ્મીનારાયણ અને બ્રહ્માસાવિત્રી એમ ત્રિપુરૂષયુગ્મમૂર્તિની દષ્ટિ રાખવી. હવે તે ઉપરના ભાગેની દૃષ્ટિ સાંભળે. ઓગણીશમાં ભાગે બુદ્ધ તથા લેય અને ચિત્રોની મૂર્તિઓ; વિશમા ભાગે દુર્ગાદેવીની, અગરસ્ય નારદાદિક ઋષિાની; એકવીશમા ભાગે લક્ષ્મી અને જિનદેવની; વશમા ભાગે સરસ્વતી અને ગણેશની છવીશમા ભાગે માનવચંદ્રની, સત્તાવીશમા ભાગે સૂર્ય, બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવની (મૂર્તિ)ઓગણત્રીશમા ભાગે ભેરવ અને ચંડિકાદેવીની દષ્ટિ રાખવી. ઓગણત્રીશમા ભાગની ઉપર ભૈરવ સિવાય કેઈ દેવની દૃષ્ટિ રાખવી નહિ. ૧–-૭ (જુઓ–વિવિધ મંથના મતે દખિસ્થાન દર્શાવતું કોષ્ટક) પુનઃ દૃષ્ટિ સ્થાન
द्वारोच्छ्योऽष्टधा भक्त ऊर्ध्वभाग परित्यजेत् ।
सप्तम-सप्तमे भागे तस्मिन् दृष्टिस्तु शोभना ॥ ८॥ ૧. દિગમ્બરાચાર્ય વસુનંદિત પ્રતિષ્ઠાસારમાં કહે છે
“विभज्य नवधा द्वारं तत् पड़भागानधस्त्यजेत् ।
ऊवा शो सप्तम तद्वद् विभज्य स्थापयेद् दृशम् ॥ દ્વારાદયના નવ ભાગ કરી, નીચેના છ ભાગ, અને ઉપરના બે ભાગ તજી દેવા. બાકી જે સાતમે ભાગ રહ્યો તેમાં નવ ભાગ કરી તેમાં સાતમા ભાગે પ્રતિમાની દષ્ટિ રાખવી.
વાતુસાર અને વસુનંદીજીના દષ્ટિમત જૈનગ્રંથ પણ, પરસ્પર જુદા પડે છે. સૂત્રસંતાનથી પણ તે સાવ ભિન્ન છે. અહીં દીપાર્ણવ અને ક્ષીરાણુંવ ગ્રંથને દૃષ્ટિમત એક છે. પણ તે સૂત્રસંતાનથી ભિન્ન છે. દીપાવ અને ક્ષીરાણુંવ ગ્રંથ શિષના સમૃદ્ધ ગ્રંથ ગણાય છે. આ બંને ગ્રંથ સૂત્રસંતાનથી પણ ભિન્ન હોવાનું કારણ કદાચ સમ્રમ મહાપ્રાસાદે (કદાચ નિરધાર પ્રાસાદે વિષે પણ સંભવિત છે. દીપાર્ણવ અને ક્ષીરાણુંવમાં વિશેષ કરીને સભ્રમ મહાપ્રાસાદનાં સૂત્રોના પ્રમાણે વિશેષ આપેલ છે. તે કારણે આ વિધાન સંભવિત છે. પરંતુ સાંધાર કે નિરધાર પ્રાસાદોનાં દષ્ટિસ જુદાં હેવાનું કોઈ ગ્રંથમાં જોવામાં આવતું નથી. બીશ ભાગ દાઝસૂત્રનું પ્રમાણ, ક્ષીરાણું તથા દીપાવમાં