SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ રેવતા રહિ સ્થાપનાધિવા જ. ૮ શાનબા રાજ દ્વારની ઉંચાઈના આઠ ભાગ કરી ઉપર આઠમો ભાગ તજી દેવો. સાતમા ભાગના આઠ ભાગ કરી તેના સાતમા ભાગે દેવેની દષ્ટિ રાખવી શુભ છે. ૮ પ્રતિમા સ્થાપન પદ વિભાગ अथाष्टविंशतिर्भागा गर्भगृहार्धभागतः । प्रथमे च शिवः प्रोक्तः किंचिदीशानमाश्रितः ॥ ९ ॥ कर्णपिप्पिलिकासूत्र भुजगर्भ तु संस्थितम् । पादगुल्फगर्मसूत्रे पदगर्भेषु देवताः ॥ १० ॥ ગર્ભગૃહમાં દેવ થાપન કરવાના વિભાગ કહે છે – પ્રાસાદના ગર્ભગૃહના મધ્યભાગ (દ્વાર તરફનો ભાગ છેડી) પાછળ ભત તરફના અર્ધ ભાગને અઠ્ઠાવીશ ભાગ કરવા. તેમાં મધ્ય ગર્ભના પ્રથમ ભાગમાં શિવલિંગની સ્થાપના કરવી. તે કહ્યું છે. દીપાવના ગ્રંથકારે ભિન્નમત આઠ ભાગને જે સર્વસાધારણ છે તે પ્રમાણે કહ્યો તો છે જ, ચેસઠ ભાગ અને આઠ ભામનાં વિધાન સૂક્ષa, ચાનિત સૂત્રરંગ, रूपावतार, देवतामूर्तिप्रकरणम्, ज्ञानरत्नकोश, वास्तुमंजरी भने वास्तुराजमा આપેલાં છે. વર્તમાનકાળમાં શિલ્પીએ આઠ ભાગનાં દૃષ્ટમૂત્ર વિશેષ કરીને વ્યવહારમાં લે છે. દ્વારાદયના આઠ ભાગ કરી ઉ ભાગ છોડી, સાતમાના ફરી આઠ ભાગ કરી, તેના સાતમા ભાગનું દરિસ્થાન સામાન્ય રીતે બતાવ્યું છે. આ સૂત્ર સૂત્રસંતાન અપરાજીતના ૬૪ ભાગના વિધાનને મળતું આવે છે. જ્યાં સૂવ વિભાગની રેખા (ખસરા-લીટી આવેલ હોય ત્યાંજ દષ્ટિ એટલે આંખની કીકીને ગર્ભ રાખવાની પ્રથા ચિટપીએમાં છે. હમણું જૈન વિદ્વાને શમણને અર્થ સાતમામાં એટલે સાતમાની અંદર એવો કરે છે. જ્યારે શિલ્પીઓ સાતમાના સાતમે જે વિભાગ આવ્યો હોય ત્યાંજ દષ્ટિ રાખવાનું માને છે. આ વિવાદ પ્રામાણિક પણ હોય છતાં વિશ્વકર્મા રચિત પ્રાચીન ગ્રંથોમાં કહેવું નથી. આ વિધાન ફક્ત સોળમી સદીના પ્રાસાદમંડન અ. ૪ના ક પાંચમાં નંબર રદ છે હિદે રે ગુમ એમ કહ્યું છે. આ પ્રમાણુ શ્રીમંડને ક્યા ગ્રંથનું લીધું છે તે હજુ જાણવામાં આવ્યું નથી. આ સુત્ર જૈન વિદ્વાને, પિતાના સમર્થન રૂપે ટકે છે. બાકી શિ૮૫ના કેઈ પ્રાચીન ગ્રંથોમાં દષ્ટિસત્ર આયના હિસાબે મેળવવાનું કહ્યું નથી. જયારે શલ્પીઓ પોતાના મત સમર્થનમાં લીરાવમાં અ. ૧૧૯ અને વૃક્ષાર્ણવ અ. ૧૪૭નું પ્રમાણું આપે છે . अर्चादृष्टिः थरः स्तंभः पीठ मंडोवरस्तथा ॥ बाल लोपयेद् यत्र निष्फल' તભારે II દેવની દૃષ્ટ સ્તંભ પીઠ મંડેવર વિગેરેના ઘરે કહેલા સૂત્ર પ્રમાણે રાખવા. એક વાળ એટલે લેપ ઉંચા કે નીચે થવા ન દે. નહિતર તે કાર્ય ફળને આપનાર થતું નથી. પણ કાયસહિ સમયે શિપીઓએ આવા મતમતાંતરના વિતંડાવાદમાં ન ઉતરતાં જૈન વિદ્વાને આ કાર્યમાં પિતપોતાના મતને આમહ સેવે ત્યારે તેમ કરવું,
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy