________________
देवता दिङ्मुखाधिकार अ.७ शानप्रकाश दीपार्णव द्विजराज रेवतं च विदुर्वारुणदिङ्मुखम् ।
पूर्वापरमुखा ये च वक्ष्यन्ते ते यथार्थतः ॥ ७ ॥ બ્રિજરાજ અને રૈવત એ દેવો પશ્ચિમાભિમુખના જાણવા. હવે પૂર્વ અને પશ્ચિમમુખના દેવોને યથાર્થ કહું છું. ૭
ब्रह्मा विष्णुः शिवः सूर्यः इन्द्रस्कंदहुताशनाः ।
पूर्वापरमुखा ह्येते वास्तुशास्त्रेषु कीर्तिताः ॥ ८॥ બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સૂર્ય, ઇન્દ્ર, કાર્તિકસ્વામી અને અગ્નિદેવ, એ દે પૂર્વ અને પશ્ચિમમુખે સ્થાપન કરવા, એવું વાસ્તુશાસ્ત્રમાં કહ્યું છે. ૮
गणेशश्चैव नागेशः क्षेत्राधिपश्च भैरवः । धनाध्यक्षश्च गन्धर्वा ग्रहमातृगणास्तथा ॥९॥ नकुलीशश्च चंडीशः कार्या दक्षिणदिङ्मुखाः ।
एवं विदिङ्मुखाः कार्या नान्ये चैत्र दिवौकसः ॥ १० ॥ गणेश, नागेश, क्षेत्रास, २१, उमेर, ग, घ, भात, नदीश અને ચંડીશ એ દે દક્ષિણભિમુખ બેસાડવા, તથા વિદિશામાં પણ બેસાડી શકાય છે. અન્ય કોઈ દેવ.(હનુમાન સિવાય) વિદિશામાં બેસાડવા નહિ. ૯-૧૦
नैत्याभिमुखः स्थाप्यो हनुमान् बलवुद्धिमान् । .. रुद्र एकादशी रौद्रो राक्षसानां क्षयंकरः ॥ ११ ॥
બળવાન અને બુદ્ધિવાળા એવા હનુમાનજીને નિત્યદિશા સન્મુખ સ્થાપન કરવા. રાક્ષસે ક્ષય કરનાર રૂદ્રસ્વરૂપવાળા અગિયાર રૂદ્રોને પણ નૈઋત્ય દિશામાં સ્થાપવા. ૧૧
ऊर्ध्वमूलमधोऽग्रं च विलोम द्वाःकपाटकम् । __वरुणोत्तरपूर्वेण स्थाप्यं चैवं सुशास्त्रतः ॥ १२ ॥ મૂલ ભાગ ઉપર અને અગ્ર (મસ્તકને) ભાગ નીચે એવા દરવાજાનાં કમાડ ઉલટાં જાણવાં. દરવાજા પશ્ચિમ, ઉત્તર, અને પૂર્વ મુખના વિશેષ કરીને પ્રાસાદના) રાખવા એ શાસ્ત્રાજ્ઞા છે. ૧૨
भैरवं क्षेत्रपालं च चैतालाघोरा पित्रीशान् । चण्डादि यमनागादि स्थाप्य दक्षिणदिङ्मुखम् ॥ १३॥ भूतप्रेतपिशाचाश्च यक्षेशदैत्यराक्षसाः ॥
अन्याः क्षुद्रदेवदेव्यः दक्षिणाभिमुखास्तथा ॥ १४ ॥ १. यक्षराज रममाण, विदुर्दक्षिणदिङ्मुखम्-"अपराजित सूत्रसंतान सूत्रम् ॥ १३४