________________
प्रासादोदय मंडोवराधिकार अ. ५ ज्ञानप्रकाश दीपाव
અથાગતુ હવે બીજું કહે છે. ગર્ભગૃહના ઉદયના સાડાનવ ભાગ કરી, એક ભાગ કુંભી, સાડા પાંચ ભાગ સ્તંભ, અર્ધા ભાગની ભરણી, એક ભાગનું સરૂ, અને દેઢ ભાગને પાટ રાખવે. (કુલ સાડાનવ ભાગ કરવા). ગર્ભગૃહના પદથી સવા દે કે પિણા બે ગણો ગર્ભગૃહને ઉદય રાખ. પ૩-૫૪–૫૫ જોરી પ્રમાણ—કોલી પ્રમાણ
कोलीमान प्रवक्ष्यामि पदपदार्थव्यंशतः । कोणाधो नैव कर्तव्या प्रासादकोणे जलान्तरम् ॥ ५६ ॥ भद्रच्छंदे न कर्त्तव्यं जलान्तरं मुशिल्पिभिः । अन्यथा स्थापयेधस्तु शिल्पी स्याद् दोषकारकः ॥ ५७ ।। कोली पोडशांशे भद्रे विस्तृत सलिलान्तरम् ।। २जलान्तरं चतुर्भाग प्रवेशमेकभागतः ।। ५८ ।। मुखालिंदोभये पार्थे कोकिला शुभलक्षणा ।
कोणविस्तारविस्तीर्णा कर्त्तव्या शिल्पिभिः सदा ॥ ५९ ॥ હવે કેલી પ્રમાણ કહું છું -- ગર્ભગૃહના પદ પ્રમાણે, પદના અર્ધ ભાગે, અથવા પદના ત્રીજે ભાગે એમ ત્રણ પ્રમાણ, અહીં કેબીન નીકાળાના કહ્યા છે. (પહેલાઈ તે ગર્ભગૃહ પ્રમાણે સામાન્ય રીતે હેય) તે કહેલા ત્રણ પ્રમાણથી ઓછું એટલે કેણ રેખાના વિભાગથી ઓછી કેળી તે ન જ કરવી. પ્રાસાદની રેખા (કેની પાસે) બુદ્ધિમાન શિપીએ પાતાર પાડ. પણ કેળીના ભદ્ર છંદમાં બુદ્ધિમાન શિલ્પીએ જલાન્તર પાણીયાર ન પાડ. જે કેળીના ભદ્ર પાણીતાર પાડે તે શિપીને દેષકારક જાણવું. (અન્ય ગ્રંથમાં પાણતાર પાડવામાં ઘણા દે કહ્યા છે.) સલિલાન્તર કેળીના દળ એટલે જેટલી કેળી હોય તેના સોળમા ભાગે ભદ્રને (નીકાળા વિસ્તાર કરે. કર્ણરેખા અને કોળીના વચ્ચે જલાન્તર પાણતાર ચાર ભાગને અને તેની ઉંડાઈ એક ભાગની રાખવી-- કાળી સલિલાન્તર મુખાલિંદના બંને બાજુ ઉપર કેકિલા (પ્રાસાદપુત્ર) શુભ લક્ષણ ચુક્ત કરવી. વિસ્તાર કેણરેખા બરાબર પહેલાઈ હંમેશા શિલ્પીએ રાખવી. ૫૬ થી ૧૯ થયાન્ય સ્ત્રી મા-કોલી પ્રમાણે બીજું –
मध्यस्था प्रासादपादे भ्रमा सा च त्रिमागतः ।
अधे तु संभ्रमा कोली प्रासादस्य प्रमाणतः ॥ ६ ॥ ૧. “પૃથr fકનાંg_પાઠાન્તર. ૨. “નીતાર-
૪ તર–પાઠાન્તર,