________________
S
FIRE
प्रासादोदय मंडोवराधिकार अ. ५ ज्ञानप्रकाश दीपार्णव 'नाटयेशः पश्चिमे भद्रे
दक्षिणे चान्धकेश्वरः । चंडिका उत्तरे देवी
दंष्ट्रासु विकृतानना ॥२६॥ प्रतिरथे तत्र देव्यः __कर्तव्याश्च दिशाधिपाः ।। वारिमागे मुनीन्द्राश्च
प्रलीनास्तपःसाधने ॥२७॥ गराक्षाकारभद्रेषु ___ कुर्यानिर्गमभूपिता । नागरी च तथा लाटी
वैराटी द्राविडी तथा ॥२८॥ शुद्धा तु नागरी ख्याता .
परिकर्मविवर्जिता। स्त्रीयुग्भसंयुता लाटी
वैराटी पत्रसंकुला ॥२९॥ मंजरी बहुला कार्या जंघा च द्राविडी सदा । | ત્રિપુરાન્તક શિવ
नागरी मध्यदेशेषु लाटी लाटे प्रकीर्तिता ॥ ३० ॥
द्राविडी दक्षिणे देशे वैराटी सर्वदेशजा । ૧. અહીં શિવપ્રસાદને કલ્પનાથી શિવાદિ સ્વરૂપે શિવનાં જુદાં જુદાં કહ્યાં છે. પરંતુ જે દેવના પ્રાસાદ હેય તેના પર્યાય સ્વરૂપે ભદ્રના ગોખલાઓમાં કરવાં. જૈનપ્રાસાદ હોય તે નમૂર્તિઓ મૂકવી. જેને તે રીતે પ્રાસાદને મેરૂપ માને છે, તેમ દેવીના પ્રાસાદોમાં ચંડીના અન્ય રવરૂપવાળી મૂર્તિઓ ભદ્રના ગોખલાઓમાં મૂકવી. આ મૂર્તિ પૂજનીક બે ગણુય.
૨. અંધકારનું સ્વરૂપ શિવે અંધકારાસુર દૈત્યને વધ કર્યો ત્યારનું છે. શિવના ત્રિશળ પર અંધકાસુરને ઉંચે ચડાવેલ વીવે છે. તેવા સ્વરૂપે દેશમાં ઘણું મેટાં જોવામાં આવે છે. બનારસ સારનાથ મ્યુઝીયમમાં અને ઉજજૈન મહાકાલેશ્વરના મંદિરના કમ્પાઉની પરસાળમાં, અંધકારાસુરની બાર ને ચૌદ ફુટ ઉંચી ભગ્ય મૂતિઓ ઘણી સુંદર છે. સોમનાથમાં પણ હજાર વર્ષ પહેલાં મંદિરના પીઠના ભાદમાં પણ આવી નાની મૂર્તિ हती.
त्रिपुरालि