________________
प्रासादोदय मंडोवराधिकार अ. ५ ज्ञानप्रकाश दीपार्णव
कलशो वसुभागस्तु सार्द्धद्वी चान्तःपत्रकम् ॥ २२ ॥ વમ તારી ચા નવમના . पंचत्रिंशदुच्छूिता च जंघा कार्या विचक्षण ! ॥ २३ ॥ भ्रमनिर्वाणतैः स्तंभै- सिकोपाङ्गफालनाः । मूलनासिकसर्वेषु स्तंभः स्याच्चतुरस्रकः ॥ २४ ॥ गजैः सिंहरालैश्च मकरैः समलंकृताः ।
कर्णेषु च दिक्पालाष्टौ प्राच्यादिषु प्रदक्षिणाः ॥ २५ ।। | કુંભા ઉપર આઠ ભાગને કલશે, અઢી ભાગનું અંતરપત્ર, આઠ ભાગનો કેવાળ; નવ ભાગની માચી, પાંત્રીશ ભાગની જંધા કરવી. (પંચિકામાં છેડે નિકાળે કાઢી તે પર) ઉપાંગફાલનાઓમાં રૂપની બાજુમાં થાંભલીઓ કરવી. તે ઉપાંગ ફાલના બધા મૂળનાશકઃખુણા ચોરસ રાખી થાંભલીઓ નીકળતી કરવા. તે થાંભલીઓને હાથી, સિંહ, વિરાલિકા અને મકર મુખથી અલંકૃત કરવી. રેખામાં પૂર્વાદિ પ્રદક્ષિણાએ આડ દિગ્યાલોના સ્વરૂપે કરવાં. ૨૨-૨૩૨૪-૨૫
અધકેશ્વર
નાશ શિવ