________________
૬૪
છે
प्रासादोक्य मंडोघराधिकार अ.५ ज्ञानप्रकाश दीपार्णव જધાના પશ્ચિમ ભદ્રમાં નાટયેશ્વર (શિવનટરાજ), દક્ષિણ ભદ્રમાં અંધકેશ્વર (શિવ), ઉત્તર દિશામાં ભદ્રમાં દાંતવાળી વિકૃત મુખવાળી ચંડિકાનાં સ્વરૂપે કરવાં. અંધાના પ્રતિરથમાં દેવીઓ અને દિશાપતિનાં (અને દેવાંગનાના) સ્વરૂપે કરવાં. પાણીતાર વારિમાર્ગોમાં તપસ્યામાં લીન એવા મુનિઓનાં રૂપે કરવાં. ભદ્રોને વિષે નીકળતા એવા સુશોભિત ગેખલાઓ કરવા,
નાગરીક લોટી; વૈરાટી અને દ્રાવિડી એમ ચાર
મુનિ-તાપસ
યુમ-૩૫ પ્રકારની જંધાઓમાં નાગરી જાતની જંઘા પરિકમ સહિત શુદ્ધ છે. લાટી જંઘા સ્ત્રીયુગ્મ (જેડલાવાળી) રૂપવાળી વેરાટી જંઘા પોથી યુક્ત જાણવી. દ્રાવિડી જેવા અનેક પ્રકારની મંજરી (અંડકો)વાળી જાણવી. નાગરી જાતિ મધ્યદેશમાં, લાટી દક્ષિણ ગુજરાત-લાટ પ્રદેશમાં, દ્રાવિડી દક્ષિણ પ્રદેશમાં અને વિરાટી પ્રથા સર્વ દેશોમાં છે. ૨૬-૨૭-૨૮-૨-૩૦
ઉતર વંશઃ પાર્જિતઃ | રૂ भरणी वसुभागा तु पंचैव च शिराक्टी। तवं पंचभिः पट्ट कपोताली वसु स्मृता ॥ ३२ ॥ द्विसार्द्धमंतःपत्रं च त्रिदश कूटछाधकम् ।
निर्गमं दशभागे तु मेर्वादिनामतः शृणुः ॥ ३३ ॥ ૧-૨ અન્ય ગ્રંથમાં ફિrઠ્ઠી વિમાના શિરાવતી અને પદ સાથે દશ ભાગ કહ્યા છે. જ્યારે અહીં સિરાવટી પાંચ ભાગની અને સર્વ પંખા પર પાંચ ભાગને પદ્ધ કરવાનું કહ્યું છે.